
વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની માઈગ્રન્ટ્સ પોઈન્ટ સિસ્ટમ અપનાવવાની દરખાસ્ત ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે આ માઈગ્રેશન કન્ટ્રોલ...

વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની માઈગ્રન્ટ્સ પોઈન્ટ સિસ્ટમ અપનાવવાની દરખાસ્ત ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે આ માઈગ્રેશન કન્ટ્રોલ...

જી-૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે પ્રથમ વખત મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતમાં બ્રિટનની...
હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોરવા સિવાય બીજું કશું જ કર્યું નથી. સાયકિક છે હાર્દિક. તેના આંદોલનમાં અસામાજિક તત્ત્વો પણ હતા જેમને પૈસા સિવાય બીજ કશાયમાં કોઈ રસ નહોતો તેમ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા શિક્ષણદિન...
અરજદાર સુભાષ અગ્રવાલે ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ અરજી કરી હતી કે, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓ વચ્ચે ૨૦૦૨ના અરસામાં થયેલો પત્રવ્યવહાર જાહેર કરવામાં આવે. જેના પગલે કેન્દ્રીય માહિતી આયોગે ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનો વખતનો પત્રવ્યવહાર...
માળિયા મિયાણાથી ૨૫ કિ.મી. દૂર આવેલ નાના દહીંસરા ગામે હિન્દુ-મુસ્લિમ એક્તાના ઉદાહરણ સ્વરૂપે ઐતિહાસિક ધાર્મિક સ્મારક છે જેમાં ખીમસાહેબનું મંદિર અને કરિશ્મા પીરની દરગાહ એક જ સ્થાનકમાં બિરાજમાન છે જ્યાં મંદિરના પૂજારી દરરોજ સવાર-સાંજ મંદિરમાં દીવા...
રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)માં સમાવાયેલા ૧૦૪ ગામના ખેડૂતોને સાંભળીને ખેડૂતોને સંતોષકારક નિર્ણય જાહેર કર્યો હતો. કહેવાય છે કે એક તબક્કે સુડાના પ્લાનમાં સમાવાયેલા ગામોના કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો માટે આવનારી ચૂંટણી જીતવી...
નવસારીના ઓંજલ માછીવાડના માછીમારો સાથેની બોટ ઓખા દરિયામાં જળસમાધિ લેતાં ૧૦ ખલાસીઓ પૈકી ૬ને અગાઉ બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લાપત્તા હતા. આ પૈકીના ભીખાભાઈ રાઠોડનો મૃતદેહ ૨૭ ઓગસ્ટેે મળી આવ્યો હતો. અન્ય ત્રણે લાપત્તા ખલાસીઓ નવસારીના દશેરા ટેકરીના...
હિન્દુ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણાના સમસાણ ગામની વાડીમાં ખેતમજૂરી સાથે પશુપાલન કરે છે. આજથી સવા બે વરસ પહેલાં તેમની બકરીએ એક બકરાને જન્મ આપ્યો હતો. આ બકરાની માગ અત્યારે ૩૮ લાખ રૂપિયામાં થઈ છે. ૭૦ કિલો વજન અને સવા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા બકરાના શરીરની...
બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો.
બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...