સુપ્રીમ કોર્ટે કર્ણાટકને દસ દિવસ સુધી રોજ કાવેરી નદીનું ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપતાં કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી છે. તામિલનાડુને પાણી આપવાના કોર્ટના આદેશથી રસ્તા પર ઉતરી પડેલા ખેડૂતોએ બેંગ્લૂરુ-મૈસુર હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો...
સુપ્રીમ કોર્ટે કર્ણાટકને દસ દિવસ સુધી રોજ કાવેરી નદીનું ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપતાં કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી છે. તામિલનાડુને પાણી આપવાના કોર્ટના આદેશથી રસ્તા પર ઉતરી પડેલા ખેડૂતોએ બેંગ્લૂરુ-મૈસુર હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો...
પોતાની અતિ સ્થૂળ પત્નીને બે વાર ચપ્પુના ઘા મારનાર ૪૬ વર્ષનો એક ગુજરાતી પુરુષ તાજેતરમાં જેલમાં જતાં બચી ગયો કારણ કે જજ એની એ દલીલથી સમંત થયા હતા કે જો મને જેલ થશે તો હિન્દુ સંસ્કૃતિ મુજબ એના પરિવારને જ્ઞાતિ બહાર કાઢી મુકાશે. કેન્સાસમાં રહેતા...
પાકિસ્તાનના આશ્રિત અંડરવર્લ્ડ ડોન દાઉદને કોઈ પણ ભોગે ભારત પાછો આણવા માટે કેન્દ્ર સરકારે ભીંસ વધારવા માંડી છે. એવા અહેવાલ વહેતા થયા છે કે ગુપ્તચર ખાતાના તથા રો (રિસર્ચ એન્ડ એનાલીસીસ ભંગ)ના એકદમ કાબેલ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જે દાઉદની...

તાલુકાના ગેળા ધામે ભાવિકો દર શનિવારે હનુમાન દાદાના દર્શને ઉમટી પડે છે. લોક વાયકા મુજબ વર્ષો અગાઉ તપસ્વી સાધુએ શ્રીફળનો ઢગલો કરવાનો દાદાને મીઠો ઠપકો આપ્યો...
વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે એકલા ભારતમાં જ ૧.૨ અબજની વસતી પર ઝિકા વાઇરસનો ભય તોળાઈ રહ્યો છે. આ સિવાય આફ્રિકા, એશિયા, પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં ઝિકા નવેસરથી ફેલાઈ શકે છે. આ વિસ્તારોમાં વિશ્વની એક તૃતિયાંશથી વધુ વસતી એટલે કે ઓછામાં...

૫મી સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર રાજ્યભરમાં દોઢ લાખ કરતાં પણ વધુ સાર્વજનિક ગણેશની સ્થાપના થઈ છે....

શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫૭.૬૪ મિમી એટલે કે ૭૦ ટકા નોંધાયો છે. ગુજરાતમાં જૂન ૨૦૧૬માં ૩૬.૭૬ મિમી,...

એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. ગુરુપ્રસાદ મહાપાત્રાએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ૧૧ હવાઈપટ્ટીઓ વિકસાવવા માટે...

કાશ્મીર ખીણની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મુલાકાતનો ઇનકાર કરનાર અલગતાવાદીઓને આકરી ફટકાર લગાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે...

ચરોતરના નરસંડા ગામની અને ચારુસેટની ફાર્મસી વિદ્યાશાખાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અર્પિતા પટેલે તાજેતરમાં અમૂલ્ય દવાનું સંશોધન કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે...