Search Results

Search Gujarat Samachar

વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના આગેવાન બાલુ વસાવા પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો છોટુ વસાવાના ત્રણ પુત્રો તેમજ અન્ય કેટલાક લોકોએ મળીને કર્યો હતો. અંકલેશ્વરની...

નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી...

સોમવારે સાંજે સંસદ ભવનમાં બાલયોગી સભાગૃહમાં '૫૧મો જ્ઞાનપીઠ એવોર્ડ સમારંભ યોજાયો હતો. સમારંભમાં ગુજરાતી વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને રાષ્ટ્રપતિના હસ્તે...

રાજ્યના ૨૯ જિલ્લાના ૧૬૮ તાલુકામાં સારો વરસાદ થતાં ખેડૂતો અને વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ૧૨મીએ છેલ્‍લા ચોવીસ કલાકમાં ઉત્તર-પૂર્વમધ્ય...

મહારાષ્ટ્રના સત્તામોરચામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને શિવ સેના વચ્ચેનો દ્વંદ્વ ચરમસીમાએ પહોંચી ગયો છેઃ બંને હિંદુવાદી પક્ષનું ગોત્ર પણ શિવતીર્થ - શિવાજી...

‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ...

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

એનડીએ સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે. સરકાર યુપીએની હોય કે એનડીએની, સમય-સંજોગ જોઇને તેની નીતિમાં ફેરબદલ કરે તો તેમાં કંઇ નવાઇની વાત નથી, પણ વાત વિદેશ નીતિની હોય અને તેમાંય મુદ્દો જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલો હોય ત્યારે ‘યુ-ટર્ન’ ચર્ચાસ્પદ ન બને...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ટોચના કાનૂનવિદ્ હોય શકે છે, પરંતુ એટલા મોટા કાનૂનવિદ્ પણ નહીં કે દેશના ન્યાયતંત્રને તેની મર્યાદાનો અહેસાસ કરાવતા રહે. વીતેલા સપ્તાહે જેટલીએ દેશના પાટનગરમાંયોજાયેલા એક કાર્યક્રમમાં ન્યાયતંત્રને પોતાની ‘લક્ષ્મણ રેખા’...