Search Results

Search Gujarat Samachar

અમદાવાદના બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉટર કેસને ૧૨ વર્ષ થવા આવ્યા છે, પણ વિવાદ શમતો નથી. ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓને જેલભેગા કરી દેનાર ઈશરત જહાં કેસમાં થયેલા નવા પર્દાફાશે તત્કાલીન યુપીએ સરકારના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમનો ચહેરો ખુલ્લો કરી નાખ્યો...

• દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળપણથી આવતા અંધાપાના નિવારણ માટેના કાર્યક્રમ અંગે ગુરૂવાર તા. ૩૦મી જૂન સવારે ૧૦થી ૧૦-૩૦ દરમિયાન લાયકા દિલ સે AM 1035 પર લાઇવ ફોન વાર્તાલાપ રજૂ થશે. જેમાં રવિ શર્મા સાથે હિન્દીમાં, ડો. હરભજન સિંઘ પ્લાહા સાથે પંજાબીમાં,...

પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય...

ભારતને એનએસજીમાં સ્થાન અપાવવા સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ ચીન પણ ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભારત...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બેંગલુરુમાં ડ્રગ રેકેટ સાથે જોડાયેલી એક પ્રખ્યાત મોડેલની ધરપકડ કરી છે. એન.સી.બી.ના અધિકારીએ કહ્યું હતું કે, ૨૬ વર્ષની આ મોડેલ...

ત્રણ વર્ષ અગાઉ થયેલા મુઝફ્ફરનગર રમખાણની પશ્ચાદભૂમિકા પર બનેલી ફિલ્મ ‘શોરગુલ’માં ભૂમિકા નિભાવવા બદલ અભિનેતા જીમ્મી શેરગિલ સામે ફતવો બહાર પાડવામાં આવ્યો...

ભારત અને બાંગ્લાદેશ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે એક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવા કરાર કરશે જે પ્રવાસીઓને કોલકાતાથી ઢાકા લઇ જશે. હાલમાં માત્ર માલસામાન માટે જ...

૧૯૮૪માં થયેલા શીખવિરોધી રમખાણોના કેસની તપાસ કરવા માટે ગૃહમંત્રાલયે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ બાવીસ કેસ ફરી ખોલ્યા છે અને તેને સંબંધિત ભોગ...

ઈસ્લામિક મહિનાઓનો પ્રારંભ ચંદ્રદર્શનથી થાય છે. પ્રતિવર્ષ જે તે ઈસ્લામિક તારીખ ૧૦થી ૧૨ દિવસ વહેલી આવે છે. કારણ કે અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે, જ્યારે...

સુપરસ્ટાર શાહરુખ ખાનના ફોલોઅર્સની સંખ્યા ટ્વિટર પર બે કરોડને પાર કરી જતાં તેણે પ્રશંસકોનો આભાર માનવા એક વીડિયો રેકોર્ડ કર્યો છે. ૫૦ વર્ષીય અભિનેતા શાહરુખ...