- 26 Apr 2016
અમદાવાદના બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉટર કેસને ૧૨ વર્ષ થવા આવ્યા છે, પણ વિવાદ શમતો નથી. ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓને જેલભેગા કરી દેનાર ઈશરત જહાં કેસમાં થયેલા નવા પર્દાફાશે તત્કાલીન યુપીએ સરકારના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમનો ચહેરો ખુલ્લો કરી નાખ્યો...

