ગુજરાતને ગતિશીલનું બિરૂદ આપવામાં આવ્યું છે. પણ ગુજરાતનાં મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગતિશીલ થયા છે કે ભલભલા મોટા અને સુવિધાસભર શહેરોને પાછળ છોડીને વિકાસમાં જેટ ગતિ પકડી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સાંસદોને અલ્પ વિકસિત ગામોને...
ગુજરાતને ગતિશીલનું બિરૂદ આપવામાં આવ્યું છે. પણ ગુજરાતનાં મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગતિશીલ થયા છે કે ભલભલા મોટા અને સુવિધાસભર શહેરોને પાછળ છોડીને વિકાસમાં જેટ ગતિ પકડી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સાંસદોને અલ્પ વિકસિત ગામોને...
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં...
ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના સેવાકાર્ય પ્રોજેક્ટ અંતર્ગત મુંદરા તાલુકાના આઠ ગામો મુંદરા, બારોઇ, નવીનાળ, સમાઘોઘા, ધ્રબ, ઝરપરા, નાના કપાયા અને મોટા કપાયામાં તાજેતરમાં વાહનમાં હરતા-ફરતા દવાખાનાની સેવા શરૂ થઈ છે.
રાજ્યમાં ગીરના જંગલોમાં સિંહદર્શન માટે સફારી પાર્ક કર્યા પછી અમરેલી જિલ્લાના આંબરડી ખાતે ગુજરાતનું બીજું સફારી પાર્ક બની રહ્યું છે અને તે જાન્યુઆરી-૨૦૧૬ સુધીમાં ખુલ્લું મુકાશે તેમ વન વિભાગની વિભાગીય કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમના...
જર્મની, બ્રિટન, આફ્રિકા, અમેરિકાના પડકારભર્યા સ્થળોએ સાહસ કરીને કચ્છના શારીરિક-માનસિક અક્ષમ બાળકો માટે ફંડ એકત્ર કરનારા ફ્રેન્ડઝ ઓફ કેરાએ પ્રથમ વખત કચ્છમાં ૨૦ ડિસેમ્બરના રોજ કેરાથી માધાપર ચેરિટી વોકનું નવતર આયોજન કર્યું હતું. આ કાર્ય માટે આશરે...
સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના અંદાજે ૩૨ જેટલા વિવિધ જળ પ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાત્રિના...

શહેરના ૪૬૮મા સ્થાપના દિનની ૧૬મી ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. ભુજ શહેરની જ્યાં પ્રથમ ખીલી ખોડાઇ છે તે ઐતિહાસિક સ્થળે શાસ્ત્રોકતવિધિ...

ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ દિલીપ ઘોષ નેતાજીના જન્મદિને (૨૩ જાન્યુઆરીએ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોલકતા નિમંત્રવાની વેતરણમાં

દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી....

સુરતઃ સુરત એરપોર્ટ પરથી ૨૫મી ડિસેમ્બરથી ઇન્ડિયન એરલાઇન્સની ૭૦ સીટર ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે શરૂ થશે. સુરતમાં ૮ વર્ષથી એરપોર્ટ હોવા છતાં હાલ એક માત્ર સુરત-...