Search Results

Search Gujarat Samachar

નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગ્રામલક્ષી, ગરીબલક્ષી, કિસાનલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સમાજવાદ અને મૂડીવાદ વચ્ચે સંતુલન સાધવાનો...

નાણા પ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરપેટ વખાણ કરતા તેને ગ્રામલક્ષી, ગરીબલક્ષી અને કિસાનલક્ષી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું...

ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન શિવ છે. આમ તો દર મહિને ચૌદસ આવે છે, પણ મહા વદ ચૌદસ - મહા શિવરાત્રીના દિવસે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને વસંત ઋતુનો સમય હોવાથી...

પહેલાં ૧૯૯૬માં..કોકીલાબેનઃ રમાબેન, ઊભા રહોને, બે ઘડી વાતો કરીએ.રમાબેનઃ ના હોં, મારે બહુ કામ છે. રસોઇ કરવાની છે. કપડાં વાસણ બાકી છે. બાબલાને તૈયાર કરી નિશાળે મોકલવાનો છે અને વળતા ઘંટીએથી દળણું લેતા આવવાનું છે...આજે, ૨૦૧૬માંનીતાઃ ચલ, જઉ છું મારે...

‘દેશમાં જઈને બાળકો ઉછેરો, અહીં સ્ત્રી જાતને એકલા રહેવું મુશ્કેલ થશે.’ ૧૯૫૬માં ત્રણ સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકામાં રહેતા યુવાન વયે વિધવા થયેલાં શાંતાબહેનને સગાં-સંબંધીઓએ સલાહ આપી. પરંતુ હારે તે બીજા, શાંતાબહેન નહીં.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આપઘાતનો પ્રયાસ કરવાનું પ્રમાણ લગભગ ત્રણ ગણું છે. અલબત્ત, ડિપ્રેશનની સમસ્યા લઈને સાઈકિયાટ્રિસ્ટ પાસે જતા કેસોમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ...

લંડનઃ પશ્ચિમ બંગાળની ૧૮ વર્ષીય સત્પર્ણા મુખરજી રિસર્ચ પ્રોજેક્ટ માટે પસંદગી કરાયેલી સૌથી નાની વયની ભારતીય બની છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એરોનોટિક્સ...

તાજેતરમાં બહાર પડેલા કેન્દ્રના બજેટથી જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો નારાજ છે. તેઓ મુજબ તેમને ગુજરાત રાજ્યને આ બજેટથી નિરાશા સાંપડી છે. જ્વેલરી, ડાયમંડથી માંડીને નાના ઉદ્યોગોને ખાસ કોઈ રાહત આપી નથી. જ્વેલરી અને ડાયમંડ ઇન્ડ્સ્ટ્રીની માગણીઓ ન સંતોષાતા...

ચોરવાડ ખાતે તપોભૂમિ શ્રી ડડેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય શિવ મહોત્સવ ‘રુદ્રાક્ષોત્સવ’ અને ‘ચોરવાડોત્સવ’ શરૂ થયો છે. જે આઠ માર્ચ સુધી ચાલશે. આ શિવ મહોત્સવમાં...

દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ...