Search Results

Search Gujarat Samachar

નંબર પ્લેટ્સને ઓળખવામાં થાપ ખાતા ખામીપૂર્ણ કેમેરાઓના કારણે નિર્દોષ ડ્રાઈવરો દંડાઈ રહ્યા છે. ખાનગી કંપનીઓ દ્વારા ૨૦૧૫-૧૬માં ૩.૪૭ મિલિયનથી વધુ પાર્કિંગ ફાઈન્સ ઈસ્યુ કરવામાં આવશે, જે અગાઉના વર્ષની સરખામણીએ ૫૦૦,૦૦૦ જેટલા વધુ હશે. દરેક વખતે વાહન...

મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં પરાજિત પૂર્વ સાંસદો હવે દુઃખી થઈ રહ્યા છે. પૂર્વ લિબરલ ડેમોક્રેટ બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે ઈમેઈલ મોકલવાનું શીખવું પડ્યું છે. પહેલા તેમની પાસે કામ કરનારી ફોજ હતી, હવે તેમણે જાતે પત્રો લખવા-મોકલવાનું કામ કરવું પડે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સેવી રહ્યા છે ત્યારે રાજકોટના મોદીફેન કમ્પ્યુટર એન્જિનિયરિંગના વીસ વર્ષીય વિદ્યાર્થી ગોપાલ અશ્વિભાઈ વિઠલાણીએ વોટ્સ એપને પણ ટક્કર મારે તેવી મોબાઈલ એપ ‘મોજ એપ’ બનાવી છે અને મોદીને અર્પણ કરી છે,...

પઠાણકોટમાં આતંકી ઘટના બાદ સીમા સુરક્ષાદળ દ્વારા દેશની સમગ્ર સીમા પર ચકાસણી કરવાનો નિર્ણય કરાયો છે. આ અંતર્ગત કચ્છ સહિત દેશની તમામ બોર્ડર પર જ્યાં થર્મલ ઇમેજ કેમેરા સેટ કરાયા છે તેનું સતત રેકોર્ડિંગ, ઉપરાંત જ્યાં ફેન્સ લાગેલી છે તેની ચકાસણી તથા...

વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને મુંબઈનાં હીરાનાં વેપારી દિલીપભાઈ લાખી પરિવાર દ્વારા વધુ ૩૫ કિલો સોનું અર્પણ થયું છે, જેને લેવા માટે સુરક્ષા જવાનો ત્રીજી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થયા હતા.સોમનાથ મહાદેવને અગાઉ લાખી પરિવારે ૬૫...

આઇઆઇએમ ઉદેપુરના નવા ચેરમેન તરીકે અમદાવાદની જાણીતી કોર્પોરેટ કંપની ઝાયડસ કેડીલા હેલ્થકેરના ચેરમેન અને એમડી પંકજ પટેલની પાંચ વર્ષ માટે નિમણૂક કરાઇ છે જ્યારે બોર્ડ ઓફ ગર્વનર્સના સભ્ય તરીકે રાજીવ વસ્તુપાલની નિયુક્તિ કેન્દ્રના એચઆરડી મંત્રાલયે કરી...

શાસ્ત્રીય સંગીતના જાણકારો ન હોય તે પણ જસરાજ પંડિતજી જ્યારે સૂરો છેડે ત્યારે તેમની ગાયકી સાથે કેવી રીતે તાદાત્મય સાધી શકે છે એની પાછળનું રહસ્ય એ છે કે પંડિતજી...

યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી ગુજરાત રાજ્ય સાયક્લિંગ ફેડરેશન અને નવસારી સાયક્લિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રવિવારની ખુશનુમા સવારે નવસારીના ઈટાળવા ખાતેથી ગણદેવી સુધી રાજ્ય સાયક્લિંગ સ્પર્ધાને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે...

૧.૨૫ બિલિયનની વસ્તી ધરાવતા દેશમાં લોકોની આશાઓ-અપેક્ષાઓના દબાણનો અનુભવ કરવો હોય તો તમારી જાતને દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાણા પ્રધાનના સ્થાને મૂકી જૂઓ. વાસ્તવિક્તાનું ભાન થઇ જશે. 

લોકતંત્રમાં સરકારની નીતિરીતિ સામે અસંમતિ કે વિરોધનો સૂર વ્યક્ત કરવાનો સહુને અધિકાર છે, પણ આ વિરોધના નામે દેશની જાહેર-ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવાનો કોઇને અધિકાર નથી. બહુમતી ભારતીયોની આ માન્યતા સાથે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ સંમતિ દર્શાવી છે.