
દૂધ અને હળદર કોમ્બિનેશન તો બેસ્ટ છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક...

દૂધ અને હળદર કોમ્બિનેશન તો બેસ્ટ છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નિર્ણય કરતાં આઠ નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કરી દીધી. બસ, ત્યારથી દેશભરમાં એટીએમ અને બેન્કોની બહાર લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. ભારતમાં ભૂતકાળમાં પણ મોટી રકમની ચલણી નોટો રદ થઇ છે, પરંતુ...

૧૪મો પ્રવાસી ભારતીય દિવસ બેંગ્લૂરુના યજમાનપદે યોજાશે અને આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે પોર્ટુગીઝ વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે...
ભાવનગરનો હીરાઉદ્યોગ મંદીથી બેહાલ છે તો નોટબંધીએ કમ્મરતોડ ફટકો માર્યો છે. પરિણામે હીરા બજારમાં ૧૫ ટકા જેટલા જ હીરાના વ્યવસાયીઓ આવે છે અને એ પણ ટાઈમ પાસ માટે કારણ કે કામકાજ તો ઠપ્પ જેવી સ્થિતિમાં છે. હીરા ઉદ્યોગના જાણકાર સૂત્રો કહે છે કે એક સમયે...
વિશ્વના ૧૧ જેટલા દેશમાં ૩૬ વર્ષથી પદયાત્રા કરી ૩.૧૫ લાખ કિ.મી.નું અંતર કાપનારા ત્રણ સાહસિકો જૂનાગઢ પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ મહારાષ્ટ્ર અને ગોવા થઈ ચેન્નાઈ જશે. આ પદયાત્રા ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થશે. ભારત-નેપાળ સરહદ નજીકથી ૧૯૮૦ના વર્ષમાં ૨૦...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ લાગવાની સ્થિતિ દરમિયાન પારસીઓ દ્વારા ૧૫મી નવેમ્બરે સાદાઈથી સંજાણ ડેની ઉજવણી ઉમરગામ તાલુકાના સંજાણમાં કરાઈ હતી. ૧૩૦૦ વર્ષ પહેલાં ધર્મ માટે વતન ઈરાન છોડીને હિન્દુસ્તાનમાં આવેલા પારસીઓને તે સમયના...
રાજકોટના ધનાઢય શિક્ષણશાસ્ત્રી અને પી. ડી. માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ માલવિયાની અબજોની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ અબજોના કૌભાંડ અંગે વસંતભાઇ માલવિયાના સગા ભાણેજ અને પી ડી માલવિયા કોલેજના ટ્રસ્ટી...
કેટલાક સમય પહેલાં ગીરમાંથી ૧૫ માનવભક્ષી સિંહ અને બે સિંહણને વનતંત્ર દ્વારા નજરકેદ કરાયા હતા. તાજેતરમાં સરકારની મંજૂરીથી આ સિંહોની સજા પૂર્ણ ગણી જંગલમાં છોડી મુકાયા છે જ્યારે સિંહણને બચ્ચાં મોટા થતાં મુક્ત કરાશે.
નોટબંધી પછી આડેસરમાં આવેલી એકમાત્ર દેનાબેંકની શાખામાં વહેલી સવારથી જ લોકોની મોટી લાઈન શરૂ થઈ જાય છે. લોકો પોતાના કામધંધા ખોટી કરીને આખોય દિવસ અહીં બેંકની લાઈનમાં આખો આખો દિવસ ઊભા રહે છે. આ વિસ્તારમાં ક્યાંય એટીએમ જ નથી. એક કમર્શિયલ કોમ્પલેક્સમાં...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પાછળ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહેલો છે. જોકે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામને ચલણી નોટો પર પ્રતિબંધથી કોઈ અસર થઈ નથી. આ ગામ ભારતનું...