Search Results

Search Gujarat Samachar

અમદાવાદમાં તાજેતરમાં શંકર-જયકિશન ટાઈમલેસ ક્લાસિક સિરિઝનો સિલ્વર જ્યુબિલી શો યોજાયો. જેમાં ૬૦થી વધુ વાદ્યકારો, ૧૪ ગાયકો, ૨૨ કોરસ ગાનારા કલાકારો, ૫ કાર્યક્રમ...

ભારતના ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં ધોરીનસ જેવું સ્થાન ધરાવતું રેલવે તંત્ર ફરી એક વખત ગમખ્વાર દુર્ઘટનાને કારણે સમાચારમાં છે. રેલવે તંત્રના સબ સલામતના દાવાઓમાં ભરોસો મૂકીને નિરાંતની નીંદર માણી રહેલા ૧૪૬ પ્રવાસીઓ હંમેશા માટે મૃત્યુની ગોદમાં પોઢી...

સાહિત્યકાર શેક્સપિયરે ભલે કહ્યું હોય કે વોટ ઇઝ ઇન અ નેઇમ? પરંતુ આ સંદર્ભે જ થયેલા એક અનોખા સર્વેમાં રસપ્રદ બાબતો જાણવા મળી છે. પહેલી જ વાર બ્રિટન અને આયર્લેન્ડમાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પર વિશ્વ સમસ્તની નજર મંડાયેલી હતી.  અમેરિકાને વિસ્તારની દૃષ્ટિએ મૂલવવામાં...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૭-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સિંધી સાધુ વાસવાણી સેન્ટર,૨૫, ક્રિકલવુડ લેન (વર્જિન એક્ટિવ હેલ્થ ક્લબ સામે) લંડન NW2 1HPખાતે આયોજન...

ભારતની સર્વોચ્ચ અદાલત અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે એ તો સમય જ કહેશે, પરંતુ એટલું નક્કી છે કે સુપ્રીમ કોર્ટે આ રમતગમત સંગઠન પર જે કાનૂની સકંજો કસ્યો છે તેનાથી ક્રિકેટ અને ક્રિકેટરોનું ભલું...

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં ટ્રેન સળગાવવાનો બનાવ બન્યા પછી તોફાની ટોળા દ્વારા આણંદના હોટલ સળગાવવાના કેસમાં શંભુ પટેલ, સુનિલ પટેલ, વસંત ત્રિવેદી સહિત ૧૬ આરોપીઓ સામે હાઇ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી.

ભારતના આર્થિક વ્યવહારમાંથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે હવે તેની હકારાત્મક અસર દેખાડવાનું શરૂ કર્યું છે. દેશનું...