Search Results

Search Gujarat Samachar

ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકો પ્રત્યે સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, કાર્ડીફની મેનેજમેન્ટ કમિટિ અને સભ્યોએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ખાસ કરીને પોતાના મિત્રો અને પરિવારજનો ગુમાવનારા લોકો અથવા હોસ્પિટલમાં સારવાર...

પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૧૭ થયો છે. જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાંથી ૧૮ લોકોની હાલત...

૧૭મી જુલાઇએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે ૧૪મીએ નોટિફિકેશન જારી કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ૨૮ જૂન સુધી ફોર્મ ભરી શકાશે. શાસક ગઠબંધન એનડીએ અને વિરોધ પક્ષો કોઇ એક ઉમેદવાર માટે સંમત નહીં થાય તો ૧૭ જુલાઇએ...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૩મીએ ૧૨ ખાતાં એવા શોધી કાઢયા છે કે જેમની એનપીએ બેંકોની કુલ એનપીએની ૨૫ ટકા છે. ૧૨ પૈકી દરેક ખાતામાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી...

વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો...

આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ વિશ્વ કક્ષાએ અનોખો વિક્રમ રચનારી ફિલ્મ બની છે. મહાવીર ફોગટ નામના કુસ્તીબાજની કથા કહેતી આ ફિલ્મે વૈશ્વિક કક્ષાએ અત્યાર સુધીમાં રૂપિયા...

રખિયાલમાં રહેતા અને પરિવારની ચાર પેઢી જોઈ ચૂકેલા ૧૦૮ વર્ષના સાહેબજાદી અન્સારી હજી પણ દર વર્ષે ઘરકામ કરવા સાથે રમજાનમાં રોજા રાખે છે. તેઓ કહે છે કે, લાંબુ જીવન જીવવા માટે ફક્ત ખોરાક જ નહીં, પણ તમારા આચાર-વિચાર, રહેણીકરણી મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવન...

તેલગણાથી પરિવાર સાથે સુરત આવીને વસેલા બ્રેઈનડેડ સિદ્ધમાં સૈલુ ગડુદાસના અંગોના દાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. વયોવૃદ્ધ સુખભાઈ નરોત્તમભાઈ રાઠોડના અંગોના દાનથી પણ ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. ૫૮ વર્ષીય સિદ્ધમાંની તબિયત ૫ જૂને બગડતાં તેમને...