
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

કાશ્મીરીનેતા પ્રા. સૈફુદ્દીન સોઝના કાશ્મીર વિષયક નવપ્રકાશિત પુસ્તકને વાંચ્યા વિના જ આંધળેબહેરું કૂટવાની રાજનીતિ ભારતના બંને મુખ્ય પક્ષો સત્તારૂઢ ભારતીય...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં...
‘અરે, ખરા માણસ છે આ! હમણાં કહેતા હતા કે હું આ રૂપિયાની રકમ પરત લેવા નથી આવ્યો, ને મેં આપી તો પાછી આભાર આભાર કરતા લઈ પણ લીધી!’ આવો મનોમન સંવાદ સુજાતાએ પોતાની જાત સાથે એક ક્ષણ માટે કર્યો. હજુ એ કાંઈ વિચારે એ પહેલાં અપૂર્વે એક બોક્સ જેવું એના ટેબલ...
ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર...

વિદેશથી ઘરે નાણાં મોકલનારા લોકોમાં ભારતીય સમુદાય દુનિયામાં નંબર વન છે. છેલ્લા ૨૮ વર્ષમાં ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવેલા નાણાંમાં ૨૨ ગણો વધારો થયો...
ગુજરાત સરકાર જાન્યુઆરી ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટ માટે ૧૦ સિનિયર આઇએએસ ઓફિસરોને વિદેશ પ્રવાસે મોકલી રહી છે. જુલાઈથી ઓગસ્ટ વચ્ચે વિદેશયાત્રાએ જનારા ઓફિસરોને વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરે તેવા રોકાણકર્તા શોધવાની ટાસ્ક સોંપાઈ છે. વાઇબ્રન્ટ સમિટ દર બીજા...

નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતે નિર્દોષ છોડેલા અને હાઈકોર્ટમાં દોષિત ઠરેલા આરોપીઓ રાજકુમાર ચોમલ, પરમેન્દ્ર રાજપૂત અને ઉમેશ ભરવાડને દોષિત ઠેરવી ગુજરાત...
મેઘરજના રામગઢી ગામે શાંતાબહેન કુબેરભાઈ પરમાર ઉપર તેમના જ ભત્રીજાઓ બાબુ હીરાભાઈ પરમાર અને કોદર હીરાભાઈ પરમારે કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ૨૧મી જૂને રાત્રે બંનેએ શાંતાબહેન પર ડાકણ હોવાનો આરોપ મૂકી ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ ગાળો સાથે કહ્યું...
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજિસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અગાઉ પણ વિપુલ ચૌધરી એક કૌભાંડને લઈને ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના કો-ઓપરેટિવ રજિસ્ટ્રાર નલિન...