
વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...

વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કલામપોરામાં સેનાના જવાન ઔરંગઝેબનાં અપહરણ હત્યા કરાઈ હતી. હિઝબુલ મુજાહિદ્દીનના ખતરનાક આતંકવાદી સમીર ટાઇગર સહિત બે આતંકીના...

બહુચરાજીમાં માંડલના વિઠલાપુરના દલિત કિશોરને ‘તું દરબાર જેવી મોજડી અને ગળામાં ચેન પહેરી દરબાર હોવાની કેમ ઓળખ આપે છે?’ તેમ કહીને બાઇક પર અપહરણ કરી બહુચરાજી...

બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...

વડોદરા નજીક આવેલા અનગઢનો સેક્સકાંડમાં ફરાર ડોક્ટર પ્રતીક જોશી ૧૭મીએ રાત્રે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા પોતાના વતન વેલણવાડાના ખેતરમાંથી ઝડપાઇ...

ગુજરાતના નગરોમાં વસતીની રીતે, પાંચમાં નંબરે આવતું આણંદ શિક્ષણ સંસ્થાઓ અને ડોક્ટરોની સંખ્યામાં પણ મોખરે છે. સેવાભાવી અને યશપ્રાપ્ત ડોક્ટરોમાં મિશનરી ડોક્ટર...

ભાજપે પાલિકાની નિમણૂકમાં ૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમરસ ફોર્મ્યુલા અપનાવી છે. જે અનુસાર, અમદાવાદના મેયર તરીકે પાટીદાર બિજલ પટેલ, સ્ટેન્ડિંગ...

કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ...

જિલ્લામાં સરકારે એક માસ સુધી ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ જળસંચયની કામગીરી હાથ ધરી ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ વધી જશે તેવી બડાશો હાંકી હતી, પણ...

લેખક બકુલભાઈ બક્ષીનું ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ૧૪મી જૂને અવસાન થયું છે. સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી અને લલિતભાઈ બક્ષીના નાના ભાઈ બકુલભાઈનો જન્મ કોલકાતામાં...