
પાકિસ્તાનના ૬૮ વર્ષીય વોન્ટેડ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને એવનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાની એકાઉન્ટિબિલિટી કોર્ટે છઠ્ઠી જુલાઈએ ૧૦ વર્ષની કેદ ફટકારી હતી....

પાકિસ્તાનના ૬૮ વર્ષીય વોન્ટેડ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને એવનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાની એકાઉન્ટિબિલિટી કોર્ટે છઠ્ઠી જુલાઈએ ૧૦ વર્ષની કેદ ફટકારી હતી....

કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...
કિલ યુનિવર્સિટીના સંશોધકોએ લગ્ન અને હાર્ટએટેક વચ્ચેના સંબંધ વિશે કરેલા અભ્યાસ પ્રમાણે, વિવાહિત લોકોને હાર્ટએટેકના જોખમમાં ૪૦ ટકાનો ઘટાડો થતો હોય છે. જે કુંવારા હોય છે તેમને હાર્ટએટેકનું ૪૦ ટકા વધારે જોખમ રહે છે. વિવાહિતોને સ્ટ્રોકની પણ ઓછી અસર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જુલાઈએ વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરની એક દિવસીય મુલાકાત લેશે. વડા પ્રધાન કચેરીએ મોદીના એક દિવસના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમોની...

રાજ્યમાં ૧૬૦૦ કિલોમીટરના સાગરકાંઠા ઉપર બ્લ્યુ રિવોલ્યુશન અને ખાનગી બંદરને પ્રોત્સાહનની જાહેરાતો વચ્ચે ભારતના એક સમયના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સમાન સૌરાષ્ટ્રના...

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG) કમિટીના ચેરમેનપદે અમદાવાદના દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. રાજ્યના...

ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થઈ છે. બાંગ્લાદેશના ઢાકામાં આગામી તા. ૯થી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ એસએબીએ કપનો પ્રારંભ થયો...

તીર્થધામ બહુચરાજીનો પણ અંબાજીની જેમ જ વિકાસ થાય એ માટે કેન્દ્ર સરકારની શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રૂ....
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૫-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર...

અમેરિકાનાં કેન્સાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની એક રેસ્ટોરન્ટમાં આઠમીએ અજાણ્યા ગનમેન દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. હજુ ગયા...