- 10 May 2019

નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના...

નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના...

૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાના પગલે રાજ્યના ગૃહ વિભાગે આઈપીએસ આર એસ ભગોરા સહિત...

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા આદિપુરના યુવાન રાહુલ રમેશ આસનાની (ઉ. વ. ૨૩)નું નદીમાં તણાઈ જવાથી મોત નીપજતાં ગાંધીધામ સંકુલમાં તેમજ સિંધિ સમાજમાં ઘેરા શોકની...

જે સમાજ પોતાનાં મહાન રત્નોને વિસારે પડે છે એ નગુણો ગણાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણી કરતાં આપણે રાષ્ટ્રમાતા કસ્તૂરબા અને...

ગઢપુર ગઢડા સ્વામીનારાયણના શ્રી ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની વહીવટી કમિટીની ચૂંટણી ૧૩ વર્ષ પછી પાંચમી મેએ યોજાઈ હતી અને આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય...
ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતી ચાર મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોક ઓડેદરા, નીતિમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સિમ્મી માલેએ જાનની બાજી ખેલીને લૂંટ અને હત્યાના આરોપી જૂનાગઢના જુસબ અલ્હાર ખાનને પકડી પાડ્યો હતો. બોટાદ નજીકના દેવદરી...
ચાંડુવાવ ગામની સરકારી શાળામાં બાળકોની અનોખી બચત બેંક પાંચ વર્ષથી કાર્યરત છે અને હવે તો રૂ. ૧૨.૨૫ લાખના ભંડોળ સાથે વટવૃક્ષ બનીને પ્રેરણારૂપ બની છે. વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે આવેલી સરકારી પે સેન્ટરના શાળાના આચાર્ય જગદીશભાઈ વાળા જણાવે છે કે,...
શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં તબાહી મચાવનારા ફેની વાવાઝોડાની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ટ્રેન રદ થતાં જગન્નાથપુરી ગયેલા જામનગરના ૩૭૫ જેટલા યાત્રિકો ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની...
સીબીએસઇ ધો-૧૦નું પરિણામ સોમવારે જાહેર થયું છે. ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ૧૩ વિદ્યાર્થીઓ રેન્કર થયાં છે. તેમાં ૬ વિદ્યાર્થિનીઓ છે. પરીક્ષાનું પરિણામ ૯૧.૧ ટકા છે. આ ટોપર્સમાં જામનગરનો આર્યન ઝા પ્રથમ અને આયુષી ત્રીજા ક્રમાંકે છે.
કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને અંતે વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં ભારતને મોટો વિજય પ્રાપ્ત થયો છે. આ સાથે વિશ્વના નકશામાં અમેરિકા,...