
બળાત્કાર ગુજારીને પિતા બનેલા અને પાછળથી કોર્ટ કેસ દ્વારા સંતાનોનો કબજો મેળવતા લોકોને કેવી રીતે અટકાવવા તે વિશે કાર્યવાહી કરવાનું વડા પ્રધાન થેરેસા મેએ...

બળાત્કાર ગુજારીને પિતા બનેલા અને પાછળથી કોર્ટ કેસ દ્વારા સંતાનોનો કબજો મેળવતા લોકોને કેવી રીતે અટકાવવા તે વિશે કાર્યવાહી કરવાનું વડા પ્રધાન થેરેસા મેએ...
‘આપણે કોઇનું ઝૂંટવીને રોજી મેળવીએ, તો ઇશ્વર આપણને માફ નો કરે!! સાચી વાત ને!’ આવો એક સંવાદ અનિકેતના કાને પડ્યો... સવાર સવારના જાણે ધર્મ-કર્મનો સમન્વય નજર સામે સાક્ષાત થઇ ગયો હોય એવું એને લાગ્યું. એકચ્યુલી, વાત એમ હતી કે, એક લગ્નપ્રસંગે અમદાવાદથી...
अविद्यं जीवनं शून्यं दिकशून्य वेद बान्धवा ।पुत्रहीनं गृहं शून्यं सर्वशून्या दरिद्रता ।।(ભાવાર્થઃ વિદ્યા વગરનું જીવન નકામુ છે. બંધુઓ વગર બધી દિશાઓ નકામી છે. પુત્ર વગરનું ઘર ખાલીખમ છે અને ગરીબી તો બધી જ રીતે ખાલી (શૂન્ય) છે.)

ઈમિગ્રેશન અધિકારીઓએ ડોવરના એક માત્ર ફિઝિયોથેરાપિસ્ટ સતીષ ગૌંડરના આંટ્રપ્રિન્યોર વિઝા રિન્યુ કર્યા નથી. તેનાથી તેમના માથે ડિપોર્ટેશનનો ભય તોળાઈ રહ્યો છે. ડોવર...

ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ ૫ ડિસેમ્બરને બુધવારે બ્રિટનની સૌથી જૂની બાળકો માટેની ચેરિટી ‘કોરમ’ના લંડન હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી. તે વખતે ૧૦૨ વર્ષીય...

બ્રેક્ઝિટ ડીલ પરનું મતદાન મુલતવી રાખવાના વડા પ્રધાન થેરેસા મેના નિર્ણય સામે વિરોધ નોંધાવવા છડી છીનવીને ચાલવા લાગેલા લેબર પાર્ટીના બ્રાઈટન કેમ્પટનના સાંસદ...

કવર પરથી ઉપયોગમાં લેવાયેલી સ્ટેમ્પ્સ ચીવટપૂર્વક ઉખાડતી માતાઓ અને લોકલ ચેરિટી માટે તેને બચાવી રાખતા પેન્શનરો મોટી છેતરપિંડીના કેન્દ્રમાં હોવાની ચેરિટી કમિશને...

ભારતનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારનો સ્તર કેવો રહ્યો એ વિશે કંઇ કહેવા જેવું નથી, પણ ‘ભારતમાતા કી જય’ના મુદ્દે કેવા વરવા વિવાદ સર્જાયા...

‘હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો’ એવી કહેવત આપણે ત્યાં જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ એમ જ કહી શકાય. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમનું જે માન...
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન હોમલેસ લોકો માટે કપડાં અને ટીન ફૂડ એકત્ર કરી રહ્યું છે. તેમાં સહયોગ આપવા ઈચ્છતા લોકોએ બીનજરૂરી કપડાં તથા ટીન ફૂડ તા.૧૫.૧૨.૨૦૧૮ને શનિવારે બપોરે ૪થી રાત્રે ૮ દરમિયાન યોગી હોલ, સ્વામીનારાયણ સ્કૂલ, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ...