Search Results

Search Gujarat Samachar

(ચૂંટણી ડાયરી-૧૦) ઘટનાચક્ર જાણે કે બેવડી ગતિથી ફરી રહ્યું છે. ગયા સપ્તાહે આપણે એક્ઝિટ પોલથી પરિણામ વચ્ચેના દિવસોની હલચલ જાણી હતીઃ રાજકીય પંડિતોને એવું...

વડા પ્રધાન મોદી ફરી એક વાર સમગ્ર વિશ્વમાં મુઠ્ઠીઊંચેરા માનવી પુરવાર થયા છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં...

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. અગાઉ તેમણે ૨૪ મે સુધી નડિયાદમાં વિચરણ કર્યું હતું. ૨૩મીએ તેમની નિશ્રામાં સમર્પણ દિન ઉજવાયો હતો....

૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના...

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં સામાન્ય ચૂંટણીના લોકોત્સવની પૂર્ણાહુતિ સાથે નરેન્દ્ર મોદીના સબળ અને વિચક્ષણ નેતૃત્વ હેઠળની ભાજપ-એનડીએ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે પુનઃ શાસનધૂરા સંભાળી રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશની જનતાએ વડા પ્રધાન...

તમે આને ન.મો. મેજિક કહો, ન.મો. સુનામી કહો, ન.મો. ટોર્નેડો કહો કે ન.મો. કરિશ્મા... ૧૯૮૪માં માત્ર બે બેઠકો જીતનાર ભાજપ ૧૭મી લોકસભામાં એકલપંડે ૩૦૩ બેઠકો મેળવીને...

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું...

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) યુનિટ ૬, બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RLના પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામી ૧૩ જૂન સુધી વિચરણ માટે યુકે પધાર્યા છે. તેમના સાનિધ્યમાં સવારની સભાનું તા.૨૭.૫.૧૯થી તા.૧.૬.૧૯ સુધી અને...

• ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરવાનું છે• ભાજપ છોડીને મોદીવિરોધી મંચ પર જઈને સ્વહિત કાજે સ્વગૃહે...

ભાજપના નેજામાં એનડીએએ લોકસભા ચૂંટણીમાં મેળવેલા ભવ્ય વિજયના પગલે વિશ્વભરના માધ્યમોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કુશળ નેતૃત્વની નોંધ લીધી છે. વિશ્વભરના માધ્યમોએ...