અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ ૨૦૧૮માં પણ ગૌમાંસ માટે ગાયના વેચાણ અથવા તો ગૌહત્યાની અફવાઓ વચ્ચે હિંસક કટ્ટરવાદી હિંદુ સંગઠનો દ્વારા લઘુમતીઓ અને વિશેષ કરીને મુસ્લિમો પર ટોળામાં હુમલા જારી રહ્યાં હતાં. વર્ષ...
અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ ૨૦૧૮માં પણ ગૌમાંસ માટે ગાયના વેચાણ અથવા તો ગૌહત્યાની અફવાઓ વચ્ચે હિંસક કટ્ટરવાદી હિંદુ સંગઠનો દ્વારા લઘુમતીઓ અને વિશેષ કરીને મુસ્લિમો પર ટોળામાં હુમલા જારી રહ્યાં હતાં. વર્ષ...
કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી.

હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના...

ભારતીયો દ્વારા ૧૯૮૦થી લઈને ૨૦૧૦ વચ્ચેના ૩૦ વર્ષમાં વિદેશોમાં આશરે ૧૭, ૨૫, ૩૦૦ કરોડ એટલે કે રૂ. ૨૪૮.૪૮ અબજ ડોલરથી લઈને ૪૯૦ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૧૪,૩૦,૦૦૦...
ત્રણ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ બાદ કાનૂની કેસમાં એક મિલિયન પાઉન્ડ જેટલી રકમ ખર્ચી નાંખવા બદલ હાઈકોર્ટના જજ જસ્ટિસ હોલોમને કન્ઝર્વેટિવ પાર્ટીના ડોનર સર એન્ડ્રયુ કૂક અને તેમની અલગ થયેલી ઓસ્ટ્રિયન પત્ની બેરોનેસ એન્જેલિકા હિર્સ્ચ – સ્ટ્રોનસ્ટ્રોફ્ટ...
• શ્રી વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી ૧૩થી ૨૧ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન શ્રી હરિકૃષ્ણ મહોત્સવ ઉજવાશે. તે દરમિયાન રિજનરેશન પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી ૫૦ જેટલાં સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે....

વ્હીલચેરનો ઉપયોગ કરતી વૃદ્ધા જો પડી જાય તો તેમને મદદ કરવાનો ઈનકાર કરનારા ટેક્સી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. ત્રણ વર્ષ અગાઉ જમણો પગ કાપી નખાયો છે...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

સુપ્રસિદ્ધ ભારતમાતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી ૨૫ જૂને વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. બુધવાર - ૨૬ જૂને તેમને હજારો અનુયાયીઓની...
એશિયા પેસિફિકના પંચાવન દેશોએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસંમતિથી ભારતને સમર્થન આપ્યું છે. ભારત માટે આ વ્યૂહાત્મક રીતે જીત છે. ઉપરાંત ભારતની વિશ્વમંચ પર વધતી જતી શાખ દર્શાવે છે. ભારતની વ્યૂહાત્મક રજૂઆત એવી...