વર્ષ ૨૦૧૦માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈ કોર્ટ પાસે હત્યા થઈ હતી. જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે અમિત જેઠવાની હત્યા થયાના કેસમાં ૨૧મીએ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદાની સંભાવના હતી. જોકે કોર્ટે...
વર્ષ ૨૦૧૦માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈ કોર્ટ પાસે હત્યા થઈ હતી. જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે અમિત જેઠવાની હત્યા થયાના કેસમાં ૨૧મીએ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદાની સંભાવના હતી. જોકે કોર્ટે...

રાજ્યમાં નર્મદા, સાબરમતી સહિત કુલ ૨૦ નદીઓ પ્રદૂષિત છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષિત નદી હોય તેમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ...

જામનગર-જૂનાગઢ હાઈવે પર જામકંડોરણાના સાતોદડ ગામ પાસે વર્ષો જૂનો પુલ ૧૯મીએ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે, સદનસીબે દિવસે પુલ તૂટ્યો અને કોઈ...
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં બેગેજ હેન્ડલરની ફરજ બજાવનારો યુવક તાજેતરમાં જ રૂ. આઠ કરોડનું ૨૪.૫ કિલો સોનું દાણચોરીથી બહાર લઈ જતાં પકડાયો છે. તે છેલ્લા કેટલાય વર્ષોથી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતો હતો! બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલિયાએ...

એક સમયે કરતારપુર કોરિડોર દ્વારા ભારત સાથે મંત્રણાના દ્વાર ખોલવાના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાને હવે આ યોજના અંગે આડોડાઇ શરૂ કરી દીધી છે. કરતારપુર કોરિડોરના...

અમરેલીના સાવરકુંડલામાં ૨૩મી જૂને કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ કિન્નરોને આમંત્રણ અપાયા હતા. સાવરકુંડલામાં...
બિહારમાં મગજના તાવથી ૧૫૦થી વધુ બાળકોના મોત અંગે સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ૨૪મીએ નોટિસ સાથે જવાબ માગ્યો હતો.

તમામ વિક્રમો તોડીને ૭ લાખથી વધુ યાત્રાળુઓએ આ વર્ષની ચારધામ યાત્રાના પ્રથમ ૪૫ દિવસમાં ઉત્તરાખંડના કેદારનાથનાં દર્શન કર્યાં હતાં.
• શ્રીલંકામાં કટોકટી કાળ વધ્યો• ચીનની પાંચ કમ્પ્યુટર કંપનીઓ અમેરિકાના બ્લેક લિસ્ટમાં• ઇથિયોપિયામાં સત્તાપલટાના પ્રયાસમાં સેનાના વડાની હત્યા
ત્રાસવાદી મસૂદ અઝહરના કેસમાં ભારત સાથે ઉભું રહેલું ચીન હવે પરમાણુ સપ્લાય સમૂહ (એનએસજી)માં ભારતના પ્રવેશ મુદ્દે સહમત નથી. ચીને ૨૧મીએ જણાવ્યું હતું કે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ના કર્યા હોય તેવા દેશોના સભ્યપદ માટે વિશેષ યોજના બન્યા પહેલાં...