• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290...
• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290...

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરી બળજબરીથી ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ અટકાવતો ઠરાવ ૧૬મીએ સર્વાનુમતે પસાર થઈ ગયો છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે આકરા પગલાં લેવાશે. ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ (જીડીએ)ના ધારાસભ્ય...
૩૩ વર્ષ પૂર્વે ન્યુક્લિયર બ્લાસ્ટમાં ચાર હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા અને સેંકડો લોકો રેડિયેશનની અસરમાં આવ્યા હતા તે ચેર્નોબિલ શહેરને યુક્રેનની સરકારે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું નક્કી કર્યું છે. હવે સરકાર તેને વિશ્વનું એક અનોખું, અલબત્ત...
સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં દસમીએ ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને દાઉદ ઇબ્રાહિમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અકબરુદ્દીને કહ્યું હતું કે દાઉદની ડી કંપનીનું ગુનાખોરી તંત્ર હવે સંપૂર્ણ રીતે આતંકી નેટવર્કમાં બદલાઈ ગયું છે જે ભયજનક છે. ડી કંપનીની...
અમેરિકા પોતાના સહિયોગી દેશ તાઇવાનને હથિયારો વેચવા જઇ રહ્યું છે જેને પગલે ચીન ચિડાયું છે. કેમ કે તાઇવાન દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને જે ઘુસણખોરી કરીને કબજો કરી લીધો છે તેનો વિરોધ કરી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે અમેરિકા અને તાઇવાનની...
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે સંવેદનશીલ મામલાઓની જાણકારી આપતી રાજ્ય પોલીસના ગુપ્તચર વિભાગને આરએસએસના નેતાઓની માહિતી એકઠી કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યાં તે તારીખ ૨૮ મેના બે દિવસ પહેલાં...
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ પછી ગ્રામ પ્રધાન (સરપંચ) અને ગ્રામીણો વચ્ચે થયેલી લડાઈમાં એક જ જૂથના ૯ લોકોની હત્યા કરાઈ છે. સરપંચ પક્ષના લોકોએ ગ્રામીણો પર ફાયરિંગ કર્યું હતું. એ બાદ લગભગ ૨૫ લોકો ઘાયલ થયા હતા. કહેવાય...

પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલ શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી કંડારેલ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનું...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન