ભાજપ સરકારે પાંચ વર્ષ પછી કાશ્મીર ખીણમાં પંડિતોને વસાવવાની શરૂઆત કરી છે. ભાજપ મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોને ફરી વસાવાશે.
ભાજપ સરકારે પાંચ વર્ષ પછી કાશ્મીર ખીણમાં પંડિતોને વસાવવાની શરૂઆત કરી છે. ભાજપ મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોને ફરી વસાવાશે.
• વિવાદ બાદ લોકસભામાં એનઆઈએ સુધારા ખરડો પસાર • કુમારસ્વામી વિશ્વાસનો મત મેળવશે• સિદ્ધુએ રાજીનામું આપ્યું• ગુજરાતના રમખાણોને દિલ્હી યુનિ.માં ભણાવવાનો વિવાદ• ગોવામાં ભાજપમાં સામેલ ધારાસભ્યો કેન્દ્રીય નેતાઓને મળ્યા• ભારત-પાકિસ્તાન કરતારપુર કોરિડોર...
ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સોમવારે પરોઢિયે ટેકનિકલ ખામી ઊભી થતાં રોકવામાં આવ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકો નવી તારીખની જાહેરાત કરશે. પરોઢિયે ૨.૫૧ વાગ્યે લોન્ચ થવાની ૫૬ મિનિટ પહેલાં આ મિશનને રોકવામાં આવ્યું હતું. લોન્ચ રોકવામાં આવ્યા...

ગુજરાતને મુઝે અસીમ પ્યાર દિયા હૈ... આ વાક્ય કંઈ કહેવા ખાતર કહેવાયું નહોતું. ગુજરાતના રાજ્યપાલ તરીકે પૂરા પાંચ વર્ષ સફળતાપૂર્વક વહન કરનારા ઓમ પ્રકાશ કોહલી...

જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં...

વન જૈન તરીકે ઓળખાતી અને ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા પ્રતિનિધિત્વ થતી જૈન કોમ્યુનિટીએ આગામી વસતિ ગણતરીમાં જૈન ટીક બોક્સનો સમાવેશ કરવાની વડા પ્રધાનને...

વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં...

આપણે ફિલ્મી પરદે તો અનેક વખત સ્પાઇડર મેનના કરતબ નિહાળી ચૂક્યા છીએ, પરંતુ લંડનમાં સાચુકલો સ્પાઇડર મેન જોવા મળ્યો છે તેવું કોઇ કહે તો? એક સમયે લંડન બ્રિજ...

ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની ૧૦૦ વર્ષ જૂની બિલ્ડિંગનો અડધો હિસ્સો મંગળવારે સવારે ૧૧.૪૫ વાગે ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયાનું...

વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં...