- 22 Apr 2015

વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર...

વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર...
'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦...

લંડનઃ ડિજિટલ એન્ટ્રેપ્રિન્યોર અને STEM ઈવેન્જલિસ્ટ લોપા પટેલ-એમબીઇને એન્ટરપ્રાઈઝ પ્રમોશન માટે ક્વીન્સ એવોર્ડ જાહેર કરાયો છે. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ...

લંડનઃ મીઠીમધુરી મેંગો અને ખટમીઠ્ઠા પ્લમની મિક્સ બ્રિડ વિકસાવવામાં આવે તો શું મળે? જવાબ છે - પ્લેંગો. કૃષિ તજજ્ઞોએ કેરી અને આલૂની જાતને ભેગાં કરીને કેરીની...
નવા પેન્શન નિયમોથી હવેથી તમારા પેન્શન બચતોના ભંડોળ બાબતે શું કરવું તેની વધુ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ રહી છે. તમે તમારી સમગ્ર પેન્શન બચતો ઉપયોગ માટે મેળવી શકશો અને તમારી આવક કેવી રીતે લેવી તેની પસંદગી પણ કરી શકો છો. જોકે, નવા નિવૃત્તિ આવકના વિકલ્પો...

આજના આધુનિક જમાનામાં લોકો કંઇક નવી પ્રવૃત્તિ કરવાનું હંમેશા વિચારતા હોય છે.
અત્યારે લગ્ન પ્રસંગની મોસમમાં અનેક સ્થળે લગ્ન થઇ રહ્યા છે, પરંતુ સુરતમાં ૨૬ એપ્રિલે એક અનોખા લગ્ન યોજાયા હતા.

અરબી સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવ મંદિરના ૬૪મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગત સપ્તાહે ભવ્ય ઉજવણી થઇ હતી.
વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના પરિસરમાં પૂ. મોરારિબાપુના હસ્તે ૨૬ એપ્રિલે સવિતા-શાંતિ નેત્રાલયનું ઉદ્ઘાટન થયું હતું.
એક અખબારનવીશ માથે હાથ દઈને કહેતો હતો, ‘આજકાલ ગુજરાતમાં કોઈ ખબર જ પેદા થતી નથી. બસ, ગરમીનો પારો ત્રાહિમામ પોકારે છે કે કાળઝાળ ગરમી પડે છે એ જ ન્યૂઝ! પણ એનાથી પાનાં થોડાં ભરાય?’