ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતમાં ૬૭ વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયું. સુરતમાં કોરોનાના શંકાસ્પદ સર્વપ્રથમ ૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી અઠવાલાઇન્સનાં વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધને...
ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતમાં ૬૭ વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયું. સુરતમાં કોરોનાના શંકાસ્પદ સર્વપ્રથમ ૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી અઠવાલાઇન્સનાં વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધને...
વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર...
કોરોના વાઈરસના કારણે હોંગકોંગ અને ચીનમાં લોક-ડાઉનની સ્થિતિ જાન્યુઆરી માસથી શરૂ થઈ ગઈ છે. આ અંગે જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, વર્લ્ડના બે મોટા માર્કેટ હોંગકોંગ-ચીન પાસેથી સુરતને ૪૧ ટકા જ્યારે...
હીરા ઉદ્યોગ માટે રો મટીરિયલના મુખ્ય સ્ત્રોત એવા એન્ટવર્પ-બેલ્જિયમના બજાર બંધ કરાયા હોવાના અહેવાલ અને મુંબઈ બીકેસીને પણ બંધ કરાવવાની હિલચાલને પગલે હીરાઉદ્યોગ માટે વધુ કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. હીરા ઉદ્યોગ મંદીમાં હેમખેમ બહાર નીકળીને આગળ...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વધુ એક જિરાફનું મોત તાજેતરમાં નીપજ્યું હતું. તેને જંગલામાં અગ્નિદાહ અપાયો હતો. સફારીમાં ૪ પૈકી અગાઉ ૨ જિરાફનાં મોત થયા બાદ ત્રીજું જિરાફ પણ બીમારીના કારણે મોતને ભેટ્યું છે. વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ ન...
કોરોના વાઈરસનો ભય દેશની સાથે સાથે ગુજરાતમાં પણ વધી રહ્યો છે અને ખાસ તો વિદેશથી આવનારાઓની તપાસ કેન્દ્રસ્થાને છે ત્યારે જ્યાં લાયસન્સ માટે એનઆરઆઈ વર્ગનો વિશેષ ધસારો હોય છે તે ભુજની આરટીઓ કચેરીમાં આ મામલે હળવાશ જોવામાં આવી અને બિનનિવાસી ભારતીયોને...
કચ્છની મહિલાઓ દ્વારા ઝીણુ કાંતીને ભરતકામની જે કલા વિકસાવવામાં આવી છે તેનું મૂલ્ય બજારમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. કચ્છી ભરતકામના કપડાં ખૂબ મોંઘા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે કિંમતી કહી શકાય તેવું એક નવું સંશોધન થયું...
વડનગર ગામના અખાભાઇ ભગવાનભાઇ પટેલે જીવનની સદી વટાવી અને ૧૦૯ વર્ષની ઉંમરે જાણે ઇશ્વરનો સંદેશ આવ્યો હોય તેમ પ્રભુભક્તિમાં લીન થઇ પોતાના પ્રાણ ભગવાનને તાજેતરમાં ભેટ ધર્યાં હતાં. ઉ. ગુજરાતના વડનગર ગામના અખાભાઇ ભગવાન ભાઇ પટેલના નાનાભાઇ લગધીરભાઇની...
ફિલિપાઈન્સની એક જ યુનિવર્સિટીમાં ગુજરાતના કુલ ૨૫૦થી વધુ વિદ્યાર્થી છે. જેમાં કચ્છના ૨૦ વિદ્યાર્થી છે. આ યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પણ વિદ્યાર્થીઓ છે. તેથી આ ભારતના ત્રણેય રાજ્યો તરફથી વિદ્યાર્થીઓને ભારત લાવવા રજૂઆત કરાઈ છે....
• બ્રાઝિલમાં બસ-ટ્રક સાથે ટકરાઈ, ૧૧નાં સ્થળ પર મોત • ક્રોએશિયામાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ• સીરિયાના સંરક્ષણ પ્રધાન અલી અબ્દુલ્લા પર પ્રતિબંધ• આઈએસના નવા પ્રમુખનું નામ બ્લેકલિસ્ટમાં • ૪૩ સુધારા સાથેનું નાણાબિલ પસાર• નિર્ભયા કેસના ચારેય દોષિતને...