Search Results

Search Gujarat Samachar

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો પ્રસાર અટકે તે માટે વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવા પર લાદેલા પ્રતિબંધથી દેશના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઇ છે....

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં...

દુનિયાભરમાં શરણાર્થીઓની સમસ્યા વધતી જઈ રહી છે. આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવા...

દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી દીધી છે કે બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તે હવે પોતાનો...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર...

સુદાનના પાટનગર ખાર્ટુમમાં વિસ્ફોટ કરી વડા પ્રધાનની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું સરકારી માધ્યમોએ કહ્યું હતું. આ સમાચારને અબ્દુલ્લા હમદોકના પરિવારે પણ સમર્થન...

જો અફઘાનિસ્તાનના બળવાખોરો હિંસા અટકાવશે તો અફઘાન સરકાર ધીમે-ધીમે તાલિબાન કેદીઓને મુક્ત કરશે. લડાયકો અને સરકાર વચ્ચેની શાંતિવાર્તાને ધીમી પાડનારા વિવાદના...

કોરોના વાઈરસથી બચવા માટે સૌથી પહેલી સલાહ જો કોઈ આપવામાં આવી હોય તો તે હાથ નહીં મિલાવવાની છે. આજે વિશ્વ આખું કોરોનાના ભયથી અભિવાદન માટે નમસ્તે કહેતું થયું...

રાજ્યસભાની ચૂંટણી માટે ૧૮મી માર્ચે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી કુલ ૩૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના...

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના મુદ્દે સુપ્રીમ કોર્ટે ૨૪ ઓક્ટોબરે કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગની તરફેણમાં ચુકાદો આપીને ટેલિકોમ કંપનીઓને વ્યાજ અને પેનલ્ટી સહિત રૂ. ૧.૪૭ લાખ કરોડ ભરવાનો આદેશ આપ્યો હતો, પણ આ મુદ્દે ટેલિકોમ વિભાગે એક અરજી કરીને આ રકમ...