Search Results

Search Gujarat Samachar

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂર્વ ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિ પછી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતા પુનિયાએ...

વિદેશથી આવનારા લોકો સાથે નોવેલ કોરોના વાઈરસ ભારતમાં ન પ્રવેશે તે માટે સરકાર સરકારે તમામ વિઝા રદ કરતાં ફીલીપાઇન્સ અને મલેશીયાથી આવતા લોકોને પણ ભારતમાં નો...

સંરક્ષણ મંત્રાલયે ૧૮મી માર્ચે આશરે રૂ. ૩૮ હજાર કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી હતી. આ સોદામાં આશરે ૮૩ જેટલા તેજસ જેટ્સની ખરીદી કરાશે જેનાથી સૈન્યની તાકાત...

દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ પેરામેડિકલની વિદ્યાર્થિની પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજાઓનાં કારણે સિંગાપોરમાં દાખલ કરાઈ હતી. આ કેસમાં કુલ છ જણાની...

ભારતભરમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના મહાનગર મુંબઈ - પૂણે અને નાગપુરને લોકડાઉન જાહેર કરાયા છે. તો હજુ હમણાં સુધી કોરોનાનો એક પણ કેસ...

ગુજરાતે મહાપુરુષો એવા આપ્યા કે જેમણે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો. દયાનંદ સરસ્વતી જેવા ધર્મ અને સમાજસુધારક ગુજરાતની દેણ છે તો બબ્બે દેશના રાષ્ટ્રપિતા...

સન ૧૮૬૫માં ભરૂચમાં જન્મેલ ચીમનલાલ સેતલવાડ તેજસ્વી વિદ્યાર્થી. ૧૫ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા. મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા અને અંગ્રેજીના જાણીતા...

‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના એક મુરબ્બી સભ્ય એમના પરિવારજનો...

કોવિડ-૧૯ની મહામારી ચિંતાપ્રેરક બની રહી છે. આ રોગચાળો તો ધીમા પડવાનું જાણે નામ જ લેતો નથી કે એવી કોઈ નિશાની પણ દેખાતી નથી. આ રોગચાળાએ લોકજીવન ખોરવી નાખ્યું...

સાત વર્ષથી આખો દેશ જેની રાહ જોઇ રહ્યો હતો એ દિવસ આખરે આવી પહોંચ્યો અને અતિશય લાંબી કાનૂની લડાઈના અંતે ૨૦ માર્ચ શુક્રવારે ‘નિર્ભયા’ના ઘૃણાસ્પદ બળાત્કાર અને ક્રૂર હત્યાના દોષિતોને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપી દેવાઈ છે. આ દોષિતોને ફાંસી આપી...