
પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...
પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...
ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં...
એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી...
કોરોનાની બીમારી નાથવા માટે ભારતે લીધેલા પગલાંઓથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’) પ્રભાવિત થયું છે. ઓર્ગેનાઈઝેશનના ભારતસ્થિત પ્રતિનિધિ હેન્ક બેકડેમે ભારત...
અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે...
વિશ્વભરમાં પગપેસારો કરી ચૂકેલા કોરોના વાઇરસના ખતરાને ધ્યાને લઇને ઓલિમ્પિક આયોજન સમિતિએ રમતોત્સવને એક વર્ષ સુધી મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. મહામારીના...
ચાન્સેલર રિશિ સુનાકે નવું કોરોના વાઈરસ પેકેજ જાહેર કરી બ્રિટિશરોને ખાતરી આપી છે કે કોરોના સંકટનો સામનો કરવામાં તેઓ એકલા નથી. સરકાર વર્કર્સના ૮૦ ટકા વેતનની...
કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં આગળ વધતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેર કર્યું છે કે દરેક બ્રિટિશ વર્કરને સાપ્તાહિક સહાય તરીકે સરકાર દ્વારા યુનિવર્સલ બેઝિક...
બ્રેડફર્ડ કાઉન્સિલ દ્વારા ખાણીપાણી સિવાયના તમામ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા કિર્કગેટ માર્કેટ સહિત ઓસ્ટલર સેન્ટર અને કેઇગ્લી માર્કેટમાં આવેલા તમામ નોન-ફૂડ સ્ટોલ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ અપાયો છે જેથી અહીં...
આપણે જેટલા જાહેરમાં ઓછા જઇશું અને અન્ય સાથે નહીં ભળીએ તો કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ને ફેલાતો અટકાવી શકાશે. આ સંદેશો બ્રેડફર્ડનાં ડિસ્ટ્રીક્ટ ડિરેક્ટર ઓફ પબ્લીક હેલ્થ સારાહ મુકલેએ વડાપ્રધાન સાથેની મુલાકાત પછી આપ્યો હતો. મુલાકાતમાં વડાપ્રધાને પબ,...