
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ ‘COVID-19’નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ૪,૨૯૯ મૃત્યુઆંક સાથે ૧૧૮,૨૦૦ જેટલા લોકોને તેનો ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસવિરોધી...
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ ‘COVID-19’નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ૪,૨૯૯ મૃત્યુઆંક સાથે ૧૧૮,૨૦૦ જેટલા લોકોને તેનો ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસવિરોધી...
વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે બ્રિટન પણ ઈટાલીની દિશામાં જ આગળ વધી રહ્યું છે અને ૧૫ દિવસમાં તેની હાલત ઈટાલી જેવી થશે અને તાળાબંધી જાહેર કરવી પડશે. યુકેમાં...
ગામમાં લોકડાઉન સુધી જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરાઈ છે. આ વ્યવસ્થામાં એનઆરઆઈ પણ તેમનાથી બનતું યોગદાન આપી રહ્યાં છે. ભાદરણમાં દાદાની ખાડના...
લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની...
સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદોને ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના સંક્રમણની ગંભીરતાને જોતાં...
મ્યુનિ.ના પૂર્વ વિપક્ષી નેતા અને બહેરામપુરા વોર્ડના ૬૭ વર્ષીય કોંગી કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું રવિવારે મોડી રાત્રે કોરોનાથી એસવીપી હોસ્પિટલમાં મૃત્યુ...
સૌરાષ્ટ્રમાં રાજકોટ, કાલાવડ, ખાંભા, અમરેલી, જામનગર, ગીર પંથકમાં ૨૬મી એપ્રિલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે...
ગુજરાતની આશરે છ કરોડની વસતીમાં ત્રીજા ભાગની વસતી અને ૩પ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર કોરોનારૂપી કાળથી થતાં મોતને નાથવામાં મોટી જીત મેળવી...
આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી...
અનીતા એક માર્કેટિંગ ફર્મમાં એડવાઇઝર છે. હાલ પતિ સુજીત ચક્રવર્તી અને ત્રણ સંતાનો સાથે ઘરમાં છે. ઘરમાં બાળકોએ અનીતાને ‘ટીચર અનીતા’ કહેવાનું શરૂ કરી દીધું...