
નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ...
નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ...
અમેરિકામાં હિન્દુ સમુદાયે શાળાઓની રજામાં દિવાળીનો સમાવેશ ન થવાથી શહેરનાં વહીવટીતંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં ભારતીય ભોજન અત્યંત રસપ્રદ અને શ્રેષ્ઠ સ્વાદપ્રિય હોવાનું તારણ આઈઆઈટી-જોધપુરે રજૂ કર્યું છે. આ માટે આઈઆઈટીની ટીમે વિશ્વભરના હજારો...
હિંમતનગરમાં સોમવારે એક અનોખા લગ્ન યોજાયા હતા.
પ્રખર ગાંધીવાદી નારાયણભાઇ દેસાઇનું નિધન થયું છે.
લંડનના પાર્લામેન્ટ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાઈ તે દિવસે ગુજરાતમાં એક ‘ગાંધીજન’ (‘ગાંધીવાદી’ નહીં, કેમ કે એ શબ્દે દેશની સ્વતંત્રતા પછી એક સ્વાર્થી...
સંસ્કૃત અને સમગ્ર ભારત વર્ષની સંસ્કૃતિનો સંબંધ અતૂટ છે. એને રાજકીય દૃષ્ટિએ મૂલવવાની જરૂર નથી, પણ પ્રજાના જીવન સાથેના અંતરંગ અને અનિવાર્ય સંબંધ તરીકે નિહાળવાની જરૂર છે.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન દુર્ગા સહસ્ત્ર નામાવલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.
ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા આગામી તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન અોક્સફર્ડ ખાતે અોક્ષફર્ડ યુનિ. ઇન્ડિયા સોસાયટી, એક્ષેટર કોલેજ, અોક્ષફર્ડ...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં 'ગોકુલ ધામ'માં રહેતી તમામ મહિલાઓ શા માટે હંમેશાં ખુશ દેખાય છે?વિચારો... ધ્યાન દઈને વિચારો...- અરે, એમના કોઈના ઘરમાં 'સાસુ' નથી!•