Search Results

Search Gujarat Samachar

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૧૭ અને ૨૦૧૯માં જે એમઓયુ થયા છે તે પૈકી કેટલા ઉદ્યોગોએ કેટલું મૂડીરોકાણ કર્યું છે તે સંદર્ભે કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં લેખિત સવાલો કર્યાં હતાં. આ પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે,...

BAPSના વડા પૂ.મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે સાળંગપુર ખાતે વિચરણ કર્યું હતું. ૧૦ માર્ચ, મંગળવારે પૂજા, દર્શન અને આશીર્વચન, સાંજે...

ગુજરાત સરકારે રાજ્યમાં COVID-૧૯ કોરોના વાઇરસના ખોફને પગલે તમામ શાળા - કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સોમવારથી બે અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય ૧૫મી...

• અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ • ઝેરી દવા પીતાં તરુણીનું મૃત્યુ• મેડિકલ ઓફિસરનું બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ• અજાણ્યા માણસનો મૃતદેહ મળ્યો• એસિડ પીને આપઘાત• દૂષણ ફેલાવતા ઇંટોના ભઠ્ઠા પર બુલડોઝર

મનુષ્યોમાં આઈવીએફ પદ્ધતિ પ્રચલિત છે, પણ હવે ગાયની પ્રજાતિમાં પણ તે શક્ય હોવાનું જણાયું છે. રાજકોટમાં આઈવીએફથી ગીર ગાયની શુદ્ધ ઓલાદ મેળવવા સફળ પ્રયત્ન કરાયો...

 ધ્રાંગધ્રા, પાટડી તાલુકાના છેવાડાના ગામડાઓમાં કચ્છના નાના અને મોટારણમાં ઘુડખરની વસ્તી ગણતરી કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. વન વિભાગના કહેવા...

એક તરફ કોરાના વાઇરસ (કોવિડ-૧૯)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તેના પર સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે નિષ્ણાતોએ કોરાના અંગે એવું તારણ કાઢયું...

કુવાડવા રોડ પરના નવાગામમાં રહેતી તરુણી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાના આરોપસર તેના નેપાળી પાલક પિતા જેરામ ભુજાવન ચૌધરીની ૧૪મી માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતા માતાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી માતાને એક પુત્રીનો...

કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાયો છે. દર્દીઓની સંખ્યા દિવસ-રાત વધી રહી હોવાથી સામાન્ય લોકો ખૂબ ચિંતાતુર છે. આવા સમયે સમગ્ર દુનિયામાં હાહાકાર...

દિલ્હીમાં કોરોનાનો શિકાર બનેલા પ્રથમ દર્દી રોહિત દત્તા (૪૫)ને શનિવારે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મયૂર વિહાર ફેઝ-૨માં રહેતા રોહિતે સંપૂર્ણપણે...