
દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...
દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...
પેશન્ટને કોવિડ-૧૯ છે કે નહીંં? તેનો રિપોર્ટ ૧૫ કલાકની જગ્યાએ હવે ૧૫ જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. ૫૦નો જ ખર્ચ થનારો છે. સુરતની SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા ડો જ્યોતિર્મય બેનર્જી અને ચાર...
કોરોના મહામારી સાથે સંકળાયેલી વૈશ્વિક ઘટનાઓની આછેરી ઝલક...
વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...
લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે BAME કોવિડ -૧૯ મોત સંદર્ભે સમીક્ષા કરવાની નેતાગીરી બેરોનેસ ડોરીન લોરેન્સને સુપરત કરી છે. આપણે બધા વૈશ્વિક મહામારી સામે...
કોરોના વાઇરસ મહામારીના કારણે લોકડાઉનનો સમય છે. કામકાજી લોકો પાસે ઘરમાં બેસી રહેવા અથવા ઘેર બેસીને કામ કરવા કરવા સિવાય વિશેષ પ્રવૃત્તિ રહી નથી. આવા સમયે,...
માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના આશરે ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહીવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરે છે. કોરોના વાઈરસ સંક્રમણને...
છગન (મગનને)ઃ લોકડાઉન ખૂલે પછી પહેલું કામ શું કરીશ?મગનઃ લોકડાઉન ખૂલે એટલે સૌથી પહેલા એ લોકોને ગોતવા છે જેણે મને સાલ મુબારક કહેલું.•
તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. ભોજન માટે તેમજ પાણી પીવા માટે આયુર્વેદ...
કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના...