અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ...
અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ...
કચ્છ બહાર સ્થાયી થયેલા કચ્છીઓ તેમના સેવાકાર્યો માટે વિશ્વભરમાં જાણીતા છે.
પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં વિજાપુરના અનેક ગામોમાં રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં અને જો કોઈ કાર્યકરો પ્રવેશ કરે તો જે તે ગામના યુવાનો દ્વારા અનિચ્છનીય બનાવ બનશે તેવી સ્પષ્ટ સંદેશો પ્રસરાવતા હોર્ડીંગ્સ તાલુકાના અનેક ગામોમાં લાગી ચુક્યા...
એક સીમાચિહ્ન અભ્યાસના તારણો અનુસાર અલ્ઝાઈમર રોગનો ચેપ પણ લાગી શકે છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે અલ્ઝાઈમર રોગ મોટા ભાગે વૃદ્ધાવસ્થા અને અંશતઃ જનીનોના પ્રભાવનું દુષ્પરિણામ છે. જોકે, નવા તારણો કહે છે કે હોસ્પટલમાં ઓપરેશન, લોહી ચડાવવા અથવા...
બાંગલાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ કામચલાઉ સસ્પેન્ડ કર્યો છે. આ અંગે બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, જ્યાં સુધી શહાદત પર થયેલા કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેને ટીમની બહાર રાખવામાં આવશે.
મહેમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ વન-ડેમાં ઘરઆંગણે હરાવીને આઠ વિકેટે શાનદાર વિજય મેળવવા સાથે પાંચ મેચની સિરીઝ ૩-૨થી કબ્જે કરી છે. મિચેલ...
ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી વન-ડેમાં બેટીંગ દરમિયાન માથામાં બોલ વાગતાં મેદાન છોડવું પડયું હતુ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ...
ગુરુવાર ૧૭ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ચોથ) ના જૈન સંપ્રદાયની સંવત્સરી છે. સંવત્સરીએ ક્ષમાપનાનો મંગલ અવસર છે. જાણ્યે અજાણ્યે આપણા થકી જે કંઈ અશાતના, મનદુઃખ કે...
છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદનો મુદ્દો રહ્યો છે તેનું સમાધાન કરવામાં બંને દેશ સફળ રહ્યા છે.
કોંગ્રેસે વડા પ્રધાન વિરુદ્ધ કરેલા ઉચ્ચારણોનો નરેન્દ્ર મોદીએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.