Search Results

Search Gujarat Samachar

મહારાષ્ટ્રમાં જૈનોના પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધ લાદવાની...

આત્માને સુંદર બનાવવાનું આધ્યાત્મિક પર્વ એટલે પર્યુષણ. પર્યુષણ પર્વ એ કોઈ લૌકિક પર્વ નથી, પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. આ આધ્યાત્મિક તહેવારમાં જપ, તપ,...

ડિમેન્શિયા થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં ડિમેન્શિયા થવાનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર્સ...

સલમાનખાન અભિનિત ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’એ બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની સફળતા માટે સલમાનને દાવેદાર ગણવામાં આવે છે પરંતુ તેની બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાનો...

ફેશનબેલ કપડાં, એક્સેસરીઝ કે શૂઝની ખરીદી માત્ર પોકેટને જ ભારે પડે છે એવું નથી, અમુક પ્રકારની ફેશન કમરને પણ ‘ભારે’ પડી શકે છે. હાઇ-હિલ સેન્ડલ કે શરીરને ચપોચપ...

ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે. 

ઊંઝામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની મુલાકાતનો સ્થાનિક પાટીદાર મહિલાઓએ વેલણથી થાળી ખખડાવીને જોરદાર વિરોધ કર્યો હતો. 

રાજ્યભરમાં જૈન લોકો દ્વારા પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વતની અને બાવન વર્ષીય એક પાટીદાર પણ ગાંધીનગરના દેરાસરમાં અઠ્ઠઈ તપ કરી રહ્યા છે.

વિશ્વમાં વસતા પ્રત્યેક મુસલમાનની એક દિલી ઈચ્છા હોય છે કે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર હજ યાત્રા જરૂર કરે. આ એક એવી બંદગી છે કે જેમાં ચાલવું,...

યુએસના ફ્લોઇડ મેવેધરે પોતાની અંતિમ ફાઇટને શાનથી જીતી લઇને પ્રોફેશનલ બોક્સિંગને અલવિદા કરી છે. તેણે પોતાના ૪૯મા મુકાબલામાં ભૂતપૂર્વ ચેમ્પિયન આન્દ્રે બર્ટોને...