
દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે...
દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે...
પાણીની અછતની પીડા કચ્છીઓ સારી રીતે જાણે છે. મૂળ કચ્છના અને મોમ્બાસામાં સ્થાયી થયેલા એક પરિવારે ત્યાંના દુર્ગમ અને શુષ્ક વિસ્તારમાં પીવાના પાણી માટે સગવડ ઊભી કરીને સેવા કાર્ય કર્યું છે.
કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં...
અમેરિકાવાસી ખંભાતની વતની કિશોરીઓએ દેશી ‘બરફગોલા’નો સ્વાદ અમેરિકનોને ચખાડી તેમાંથી કમાણી કરીને વતનમાં અનોખું સેવાકાર્ય કર્યું છે. અમેરિકામાં ખંભાતી ચેરિટી...
વરસાદે લાંબા સમયથી વિરામ લીધા પછી બાદ ઊના પંથકના ગીરગઢડા અને ગીરના મધ્ય જંગલમાં ૯ સપ્ટેમ્બરે બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી.
લંડનઃ વર્તમાન યુગમાં સતત જૂઠાણાં આચરી ભોળા અને અસલામત લોકોને મૂર્ખ બનાવી કે ઠગીને તેમના નાણા પડાવી લેનારા ઠગારાની કોઈ અછત નથી. બ્રિટનમાં મની-લોન્ડરિંગ સામાન્ય ગુનો બની ગયો છે, જ્યાં સારા વ્યવસાયના ઓઠાં હેઠળ ગેરકાયદે વ્યવહારો કરીને કાયદાની આંખમાં...
લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું...
લંડનઃ લોકોને ઘર ખરીદવા સરળતાથી મોર્ગેજ મળી રહે તે માટે સરકારે ‘હેલ્પ ટુ બાય’ સ્કીમ ચલાવી છે. જે લોકો ૫ ટકા ડિપોઝીટની બચત કરે છે તેમને સરકાર તરફથી ૨૦ ટકા...
રાજ્યના પછાત વર્ગમાં અનામતની માગણી કરી રહેલા પાટીદારોએ હવે તેમનું આંદોલન વધુ અસરકારક બનાવવા નિર્ધાર કર્યો છે. સરદાર પટેલ ગ્રૂપ દ્વારા જણાવાયું છે કે, હવે...
યુરોપમાં માઈગ્રન્ટ્સની સમસ્યા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે....