
અમદાવાદ આરટીઓમાં ગાડીની કિંમત જેટલી જ રકમનો ખર્ચ કરીને મનપસંદ નંબર લેવામાં આવ્યો હોવાની રસપ્રદ વિગત સામે આવી છે. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા એક...
અમદાવાદ આરટીઓમાં ગાડીની કિંમત જેટલી જ રકમનો ખર્ચ કરીને મનપસંદ નંબર લેવામાં આવ્યો હોવાની રસપ્રદ વિગત સામે આવી છે. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા એક...
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જહોન્સને ૨૭મી નવેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ યુકે અને ભારત સાથે મળીને વ્યાપાર, ક્લાઈમેટ...
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા ૨૫,૦૦૦ કરોડના...
કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...
કોરોના મહામારીને હરાવવા માટેનો રસ્તો હવે કંઇક ખુલ્લો થઇ રહ્યાનું જણાય છે. ભારત સહિત દુનિયાભરમાં વેક્સિનની તૈયારીઓ અંતિમ તબકકામાં પહોંચ્યાના સમાચાર મળી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી.
કોરોના મહામારી દરમિયાન ઘરેલુ અત્યાચારમાં ખૂબ વધારો થયો છે. સહેલી દ્વારા ૨૫મી નવેમ્બરે વ્હાઈટ રિબન ડે નિમિત્તે ડોમેસ્ટિક અબ્યૂઝ, સપોર્ટ ફોર પરપેટ્રેટર્સ...
ગુજરાતના ૧.૮૨ લાખ જેટલા ખેડૂતોએ આવકવેરો ભરતા હોવા છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ગેરલાભ લઇને ૧૮૬ કરોડ રૂપિયાની સહાય મેળવી લીધાની હકીકત બહાર...
કોરોના મહામારીના સંકટને કારણે આખી દુનિયાને આર્થિક કટોકટી નડી રહી છે, પણ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણની રેલમછેલ છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ (FDI)નું પ્રમાણ...
કોરોના સંકટ વચ્ચે સિદ્વપુર ખાતે તર્પણ માટે ભારતભરમાંથી લોકો આવી રહ્યા હોઇ કોરોનાનું સંક્રમણ વધે નહીં માટે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંગ ગુલાટીએ ૨૬ નવેમ્બરથી...