Search Results

Search Gujarat Samachar

અજમલ કસાબ અને અન્ય ૧૦ આતંકીઓએ સાત વર્ષ પહેલાં કરેલા આંતકી હુમલામાં નવસારીના કુબેર નૌકાના ત્રણ ખલાસીઓનું અપહરણ કર્યું હતું. આ ખલાસીઓને હજી સુધી કાયદેસર રીતે મૃત જાહેર કરાયા નથી. ૨૬મી નવેમ્બરે આ ત્રણ ખલાસીઓના પરિવારોએ નવસારીના કલેક્ટરને મળીને...

વેમ્બલી સ્ટેડીયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન સાંભળતી વેળાએ તેમના દ્વારા સન્માનનીય શ્રી સીબી ભાઈના નામનો ઉલ્લેખ કરાયો અને તે પછી અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સના પુનઃ આરંભ કરવાની જાહેરાતથી મને ઘણો ઘણો આનંદ થયો. આ ફ્લાઈટ્સ...

રાજ્યમાં યોજાયેલી ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ ૬૪ ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો...

બેન્કીંગ હવાલા કૌભાંડ તરીકે જાણીતા થયેલા વેપાર આધારીત મની લોન્ડરીંગ કૌભાંડની ઝીણવટભરી તપાસ દરમિયાન ભારતની સેન્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ટીગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ(ET)ને ઘણી જ ચોંકાવનારી માહિતી સાંપડી છે. તપાસ દરમિયાન જણાયું હતું...

હાસ્ય એ કુદરતની અજીબ દેન છે અને તેમાં પણ જો એ હાસ્ય બાળકનું હોય અને તે પણ દેશની રાજકુમારીનું હોય તો શું કહેવું? જી હા, ડ્યુક અોફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલીયમ...

વૈજ્ઞાનિકો મેદસ્વીતાની સમસ્યાનો સામનો કરવા પોલાણ ધરાવતા સુગર ક્રિસ્ટલની ક્રાંતિકારી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છે. સરેમાં અગ્રણી સંશોધન સંસ્થા લેધરહેડ ફૂડ રિસર્ચ દ્વારા સુગર રિફોર્મ્યુલેશન દસ્તાવેજ જારી કરવામાં આવ્યો છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર...

ગુજરાતની સાથે કાયમના તાણાવાણાથી જોડાયેલા સી. બી. પટેલ વડા પ્રધાને લંડનમાં જ કહ્યું તેમ તેમના ‘મિત્ર’ સાબિત થયા તે જ રીતે લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ માટે...

રોયલ બરો અોફ કિંગ્સટન દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કિંગ્સટન માર્કેટ પ્લેસ, ન્યુ મોલ્ડન હાઇ સ્ટ્રીટ અને સર્બીટન ટાઉન સેન્ટર ખાતે મેયર કાઉન્સિલર શ્રી રોય...

સાઉથ લંડનમાં રહેતા (ટાન્ઝાનિયાવાળા) શ્રી રજનીકાંત મૂળશંકર આચાર્યનું રવિવારના રોજ તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ ૭૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ૧૯૭૪માં લંડન આવી...

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના...