Search Results

Search Gujarat Samachar

કચ્છી લેઉઆ પટેલ જ્ઞાતિ સમાજના ૪૫મા ત્રિદિવસીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ઈ.સ. ૨૦૦થી અત્યારની સ્થિતિનો ચિતાર આપતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેવી રજૂઆત થઈ હતી.

લંડનઃ બ્રિટનના રોયલ એરફોર્સે સીરિયામાં પ્રથમવાર આઇએસઆઇએસના થાણાઓ પર બોમ્બમારો કર્યો છે. સંસદમાં બહુમતે નિર્ણય લેવાયા પછી તાબડતોબ હવાઇ દળે બુધવારે રાત્રે...

લંડનઃ બ્રિટનમાં ૨૦૦૪ પછી બિન-ઈયુ દેશોનાં અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦,૦૦૦થી વધુનો વધારો થયો છે. યુનિવર્સિટીઝ યુકેના આંકડા અનુસાર બ્રિટિશ યુનિવર્સિટીઓમાં...

 કામરેજ પોલીસમથકે ચક્કાજામ કરવાના ગુના બદલ કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે હાજર થયેલા પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાને ૩૦મી નવેમ્બરે કોર્ટમાં રજૂ...

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામમાં ૫૮ સભ્યોના એક પરિવારે ૧૦૦ ટકા મતદાન કરીને મતદારોમાં આદર્શ કુટુંબ તરીકે સ્થાન મેળવ્યું છે. તમામ સભ્યોએ એકી સાથે મતદાન કરીને લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. 

સુરત એરપોર્ટને ધમધમતું કરવા પ્રયત્નશીલ વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રૂપના આગેવાનોએ એર ઇન્ડિયાના સુરતના નવ નિયુક્ત સ્ટેશન મેનેજર સચિન ચીટનીસની મુલાકાત લઈને સુરત દિલ્હીને જોડતી સવારની ૭૨ સીટર એ.ટી.આર. ફ્લાઇટને એરબસમાં ફેરવવાની માગ કરી હતી

બાળ હૃદયરોગ સંબંધિત જટિલ કેસોની સફળ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલે તેની સિદ્ધિમાં નવું સોપાન ઉમેર્યું છે. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે માત્ર ત્રણ માસની બાળકી પર જટિલ સ્વીચ સર્જરી અને હૃદયના વાલ્વને ફરી બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક કરીને તેને...

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ચોથી ડિસેમ્બરે પસાર કર્યું છે. આ બિલને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારને નાથનારું ગણાવ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તાજેતરમાં અન્ના હજારેની માગોને સામેલ કરીને જન લોકપાલ...

સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ...

ચોથી ડિસેમ્બરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કેન્સર માટેના એક રિપોર્ટ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાં ભારતનો હિસ્સો ૭.૫ ટકા છે એટલે કે દર ૧૩મો નવો કેન્સરનો દર્દી ભારતીય છે.