
૨૯મેને શનિવારે સ્મૃતિ વન, નારાયણપર - કચ્છ ખાતે નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું...
૨૯મેને શનિવારે સ્મૃતિ વન, નારાયણપર - કચ્છ ખાતે નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું...
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટરમાં શનિવારે આંતરરાષ્ટ્રીય શાંતિ સેના દિવસ મનાવાયો. તેમાં ભારતીય સૈન્યના એ જવાનોના નામ ગર્વભેર લેવાયા કે જેમણે ગયા અઠવાડિયે આફ્રિકન દેશ કોંગોમાં ફાટેલા નિરાગોંગો જ્વાળામુખીના ૧૧૦૦ ડિગ્રી સે....
કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડની ધરતી પર ક્રિકેટ રમતી હશે તે અરસામાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડમાં રમતી હશે. એક મહિનાના પ્રવાસમાં...
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૯મી મેને શનિવારે પૂ. મહંત સ્વામીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ...
શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું .
કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની શનિવારે યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગમાં આઇપીએલની ૧૪મી સિઝનની બાકીની મેચોને રમાડવા અંગેનો નિર્ણય લેવાયો હતો....
ચીનની સરકારે પોતાની ઐતિહાસિક બે બાળકોની નીતિમાં પરિવર્તન કરીને દંપતીઓને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી દીધી છે. સોમવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં...
સંજય દત્તને યુએઇના ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સોશિયલ મીડિયામાં આ માહિતી તસવીર સાથે રજૂ કરી હતી, જેમાં સંજય દત્ત યુએઇના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ...
અમિતાભ બચ્ચને મુંબઇમાં ૫૧૮૪ સ્કવેર ફૂટનું એક મકાન ખરીદ્યું છે. જેની કિંમત રૂપિયા ૩૧ કરોડ હોવાનું કહેવાય છે. રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસના અનુસાર, આ ડુપ્લેકસ...