- 04 Jun 2021

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...
કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...
ભારતના મહત્ત્વના સમાચારો સંક્ષિપ્તમાં...
પોતાની સરકારને સાત વર્ષ પૂર્ણ થયાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓ ગણાવી હતી, તો બીજી બાજુ રાષ્ટ્રીય સલામતી અને લોકોના...
દેશમાં CAAના નિયમો હજું તૈયાર નથી ત્યારે જ પડોશના ત્રણ દેશોમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવાનો નવો માર્ગ કેન્દ્ર સરકારે અમલમાં મુક્યો છે. ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને દેશના ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ,...
સામાન્ય રીતે વ્યક્તની ઊંઘનો સમય અને તેના સ્વાસ્થ્યને ખૂબ જ મોટો સંબંધ છે. નિષ્ણાતોના મતે વ્યક્તિના સારા સ્વાસ્થ્યમાં તેની ઊંઘ સૌથી મોટો ભાગ ભજવે છે. તાજેતરમાં...
મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, કોરોનામાં જેમના માતા અને પિતા બન્નેના મૃત્યુ થયા છે તેમના ૧૮ વર્ષ સુધીના બાળકોને દર મહિને રૂ.૪ હજાર અપાશે. અભ્યાસ ચાલુ હોય તેવા પુખ્ત ઉમરના બાળકો ૨૧ વર્ષના થાય ત્યાં સુધી આફ્ટર કેર યોજનામાં દર મહિને રૂ.૬ હજાર અપાશે....
આપણા ભારતીય ટી.વી. ચેનલો પર આવતી અનેક સિરિયલોમાં ઉત્તમ કહી શકાય એવી ઐતિહાસિક કથા રજૂ કરતી ‘‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’’ જોઇ ભુતકાળની કેટલીક ક્ષણો મનમાં તાજી થતાં મન ભુતકાળ અને વર્તમાનકાળની રીતિનીતિનાં જોખાં કરવા લાગ્યું. મરાઠા સામ્રાજ્યનો સૂરજ તપતો...
અલગ કચ્છ રાજ્યના અડગ હિમાયતી એવા કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમિયાન ૮૫ વર્ષની વયે...
આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચાલુ વરસે ઓર્ગેનીક ખેતી પર અનુસ્નાતક કક્ષાનો કોર્સ શરૂ કર્યો છે. હાલમાં કેન્સર સહિત વધી રહેલા જીવલેણ રોગોને લઈ રાસાયણિક ઉત્પાદનોની તુલનાએ વધી રહેલા ઓર્ગેનિક ઉત્પાદનની માંગને પગલે ઓર્ગેનીક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. ભવિષ્યમાં...
રવિન્દ્ર જાડેજા હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર ગણાય છે. વિશ્વમાં તેની ટક્કરનો બીજો કોઇ એવો ખેલાડી નથી કે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતો હોય અને ગેમને...