Search Results

Search Gujarat Samachar

જીંદગી એક રંગમંચ છે અને આપણે સૌએ આપણી ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ સ્ટેજ પરની ભૂમિકા ભજવવા જે તે પાત્રમાં પોતાની જાતને ઓળઘોળ થવું પડે છે. અભિનય કલામાં...

‘વ્યક્તિના સત્કર્મોની સુવાસ વ્યક્તિને જ જો જણાવીએ, એનો આવિષ્કાર કરીએ અને એનો ઉત્સવ માનવીએ’ એ ભાવના સાથે જીવન સિદ્ધિ સન્માન સમારંભોનું આયોજન થતું હોય છે....

ભારતમાં કોવિડ – ૧૯ની બીજી વિનાશક લહેરનો સામનો કરવા માટે યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ભારત મોકલવામાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય લાઈફ...

અનેકવાર બાળકોને એવી ફરિયાદ કરતા જોયા છે કે અમુક વિદ્યાર્થીઓ તો શિક્ષકો ના પસંદગીના છે એટલા માટે તેમને વધારે માર્ક્સ મળ્યાં. બાળકો આ વાત ભલે અજાણ્યાંમાં...

ભારતના છેલ્લા વાયસરોય લોર્ડ માઉન્ટબેટનના અને તેમના પત્ની એડવિના માઉન્ટબેટનની ડાયરીઓને જાહેર કરવાનો બ્રિટિશ સરકારે ફરી ઈનકાર કરી દીધો છે. બ્રિટિશ લેખક એન્ડ્ર્યુ...

વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી. ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ...

કોરોના વેક્સિન લઈ ચૂકેલા લોકોને અનેક દેશો પોતાને ત્યાં આવવા અને હવાઈ મુસાફરી કરવા સહિતની છૂટ આપી રહ્યા છે પણ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન લઈ ચૂકેલા...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં...

 શનિવાર, ૮મે એ વહેલી સવારે ૮.૩૦ વાગે ક્વીન્સ પોલીસ સ્ટેશને પહોંચીને ૨૮ વર્ષીય પુષ્કર શર્માએ પોતાની ૬૫ વર્ષીય માતા સરોજ શર્માની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. હત્યાના આરોપસર પુષ્કર શર્માની ધરપકડ કરાઈ હતી. તે દોષી પૂરવાર થશે તો તેને હત્યા બદલ મહત્તમ...

અમેરિકામાં હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં ૧૯૭૧ના નરસંહારમાં પાક.ની સેનાની ભૂમિકાને ખુલ્લી પાડતી એક વેબસાઈટ લોન્ચ કરવામાં પાક. દ્વારા તેને ધમકી આપવામાં આવી છે.