Search Results

Search Gujarat Samachar

દાદરા નગર હવેલી તથા વલસાડમાં મધ્યમ વરસાદ વચ્ચે ૩જી સપ્ટેમ્બરે સવારે અને ચોથીએ રાત્રે ભૂકંપના આંચકા આવ્યાં હતા. કપરાડા તાલુકાના ગિરનારા ગામના પારસપાડા ફળિયામાં આવેલી નળગદેવ હિલ ઉપર સરકારી શીરપડતર જમીનમાં આશરે ૧ કિ.મી. સુધીના વિસ્તારમાં મોટી તિરાડો...

 ખંભાતમાં મંજૂરી વિના યોજાયેલા તાજિયા જુલૂસમાં સંડોવાયેલા તમામ આરોપીના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાાહી  કરાઈ છે અને નવ આરોપીની ધરપકડ કરી છે. ખંભાત શહેર પોલીસે કોરોના સંકટમાં નિષ્કાળજી બદલ ૨૩ આરોપીઓ અને ન ઓળખાયા હોય તેવા ૫૦૦થી વધુ લોકોનાં ટોળાં...

શહેરના વરતેજસ્થિત તંબોલી કાસ્ટિંગ લિ. કંપનીમાં ૨૯મી ઓગસ્ટે ચેરમેન, ડાયરેક્ટર્સની સહિતનાની બોર્ડ મિટિંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેક્ટર મેહુલ તંબોલી તેના નાના ભાઈ વૈભવ તંબોલી પર છરીનો ઘા કરીને નાસી છૂટતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. મેહુલ તંબોલીના...

દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર લૂંટ-ફાયરિંગ થવાની ઘટનાઓ વારંવાર બને છે. તાજતેરમાં ભરૂચ જિલ્લાના એક યુવાન પર વેન્ડો શહેરમાં બે અશ્વેત યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચના વોરા સમની ગામના અકરમ શેઠ નામના યુવાન દ. આફ્રિકાના...

ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...

છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરના બે વાગ્યા આસપાસ માલધારી પરિવારની એક મહિલા પોતાની પુત્રી સુમી બિજલભાઈ ગુજરિયા (ઉ. વ. ૧૩) સાથે બિલખા - બંધાળાના રાવત સાગર તળાવમાં કપડાં ધોવા માટે આવી હતી. તે સમયે એકાએક આવી ચડેલા મગરે પૂંછડી મારીને સુમીને તળાવમાં પછાડી...

કોરોનાનાને લીધે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહોત્સવ દરમિયાન ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ભક્તો વિના મહોત્સવ બીજી સપ્ટેમ્બરે સંપન્ન થયો હતો. પૂનમે ૨.૬૦ લાખ અને મહોત્સવના સાત દિવસ દરમિયાન કુલ ૩૨.૧૦ લાખ ભક્તોએ આ મહોત્સવના ઓનલાઈન દર્શન...

સેજલપુરા ગામે સોમવારે સવારે રોડની નજીક બની રહેલા શોપિંગ સેન્ટરનો પાયો ખોદાતો હતો. આ સમયે બાજુમાં આવેલું ખંડેર હાલતની દીવાલ ધસી પડી હતી. રાજસ્થાનના અને પાયો ખોદવાના કામ માટે ગામમાં આવેલા શ્રમિક પરિવાર પર આ ખંડેર હાલતમાં ઉભેલા મકાનની જર્જરિત દીવાલ...

પૂર્વ કલોલ વિસ્તારમાં આવેલા દીવડા તલાવડી પાસેની શ્રીજી સોસાયટી પાસેથી પહેલી સપ્ટેમ્બરે નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. મૃત બાળકને કૂતરાઓએ ફાડી નાખ્યું હતું. બનાવની જાણ...

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કોર્ટમાં ચાલી રહેલા નાર્કોટિક્સના કેસ પર રોક માટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે રાજસ્થાન હાઇ કોર્ટમાં તાજેતરમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. સંજીવ ભટ્ટની રજૂઆત હતી કે, તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં સૌથી પહેલાં કાર્યવાહી...