
એર ઇન્ડિયા એરલાઇન્સ પહેલી વખત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક સાથે પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઉડાવનારી છે.
એર ઇન્ડિયા એરલાઇન્સ પહેલી વખત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક સાથે પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઉડાવનારી છે.
• માલ્યાને ૫ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા આદેશ • સિંગાપોરની સંસદમાં ભારતવંશી વિપક્ષના નેતા • સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને રૂ. ૧નો દંડ • રાજીવ ગાંધી...
૨૪ ઓગષ્ટ ૨૦૦૦ના રોજ જાણીતી સંગીતકાર બેલડીના શ્રી કલ્યાણજીભાઇએ અંતિમ શ્વાસ લીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો હતો. આજે એ ઘટનાને...
લેસ્ટરમાં શ્રૃતિ આર્ટ્સ મ્યુઝીકલ ગૃપની સ્થાપના કરી સ્થાનિક સમાજમાં ભારતીય સંગીતને વહેતું કરવામાં અને સંગીત પ્રતિ રૂચી- રસ જગાવવામાં અમૂલ્ય પ્રદાન આપનાર...
પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા દ્વારા વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫૦ BPLમહિલાઓને ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામના...
માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી...
અફઘાનિસ્તાનમાં અલ કાયદા સામે લડી રહેલા બ્રિટિશ સૈનિકોનો જીવ બચાવનારા ચાર વર્ષના મિલિટરી શ્વાન કુનોનું વેટ ચેરિટી PDSA દ્વારા અપ્રતિમ બહાદૂરી માટે અપાતા...
જાણીતા ગુજરાતી ગાયક કિશોર મનરાજા સહિત તેમના પરિવારના નવ સભ્યોને કોવિડ-૧૯નું સંક્રમણ થયું હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં છ દિવસની સારવાર પછી તેમના મોટા પુત્ર...
સરકારની ફર્લો સ્કીમ હેઠળ પોતાના સ્ટાફને વેતન આપવાનો લાભ કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીઓએ પણ લીધો છે. ઈલેક્ટોરલ કમિશન દ્વારા જાહેર આંકડા અનુસાર પક્ષોએ ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુના ક્લેઈમ્સ કર્યા છે. એપ્રિલ અને જૂન મહિનાઓ દરમિયાન ટોરી...
કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને બીજી સપ્ટેમ્બર, બુધવારથી ગ્રેટર ગ્લાસગો શહેર અને આસપાસના ક્લાઈડના વિસ્તારોના ૮૦૦,૦૦૦ લોકો માટે નિયંત્રણો જાહેર કર્યાં છે. નવા ૬૬ કોરોના કેસ જણાયા પછી લેવાયેલાં આ પગલાં...