Search Results

Search Gujarat Samachar

ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...

ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે....

બ્રિટન દ્વારા વિકસાવાયેલી સૌપ્રથમ મેલેરિયા વેક્સિનનો ઉપયોગ સમગ્ર આફ્રિકામાં કરવાની વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભલામણ કરવામાં આવી છે. મેલેરિયાનો ઉપાય શોધવાના પ્રયાસો ગત ૮૦ વર્ષથી ચાલે છે જેમાંથી લગભગ ૬૦ વર્ષથી આધુનિક વેક્સિન વિકસાવવાનું સંશોધન...

યુકે સિટી ઓફ કલ્ચરનું બિરુદ મેળવવા અર્માઘ સિટી, બ્રેડફોર્ડ, કાઉન્ટી ડરહામ અને સ્ટર્લિંગ સહિત આઠ શહેર મેદાનમાં છે. આ માટે કલ્ચર મિનિસ્ટ્રીને વિક્રમી ૨૦ અરજી મળી હતી. હાલ યુકે સિટી ઓફ કલ્ચરનું બિરુદ કોવેન્ટ્રી પાસે છે. આ ઉપરાંત, ૨૦૨૫માં યર ઓફ...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના તાજા અંદાજો મુજબ ઈંગ્લેન્ડમાં સેકન્ડરી સ્કૂલની વયના દર ૨૦માંથી એક બાળક કોરોના વાઈરસથી સંક્રમિત છે. મહામારીના આરંભ પછી આ વયજૂથ અથવા અન્ય કોઈ પણ વયજૂથ માટે સૌથી ઊંચો સંક્રમણદર છે. બાળકોને વાઈરસનું જોખમ ઘણું...

જમ્મુ અને કાશ્મીરમાં હતાશ આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલા વધી રહ્યાં છે. અત્યાર સુધી સુરક્ષા દળો, નેતાઓ કે અગ્રણીઓ પર હુમલા કરાતા હતા તેનું સ્થાન નિર્દોષ નાગરિકોની હત્યાઓએ લઈ લીધું છે. ગત દિવસોમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિત ૭ વ્યક્તિની...

સન્માનીય ઉદ્યોગપતિ જે.આર.ડી ટાટાએ ૧૯૩૨માં ભારતીય ટાટા એરલાઈન્સની સ્થાપના સાથે દેશને ઉડ્ડયન ક્ષેત્રમાં લઈ જવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. જોકે, આઝાદી પછી જે રાષ્ટ્રીયકરણનો માહોલ સર્જાયો ત્યારે ૧૯૪૬માં ટાટા ગ્રૂપની ‘એર ઈન્ડિયા’ પણ સરકાર હસ્તક...

ભારત અને યુકેના વડા પ્રધાનો વચ્ચે ટેલિફોન પર જે વાતચીત થઈ તેમાં ભારતીય વેક્સિન કોવિશિલ્ડ તેમજ વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપવાનો મુદ્દો પણ ઉખળ્યો હતો. શરૂઆતની મમત પછી બ્રિટને ભારતની કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા તો આપી દીધી પરંતુ, કોથળામાં પાંચ...