વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે.
વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે.
લંડનઃ સરકારના ઈમિગ્રેશન લક્ષ્યાંકમાંથી વિદ્યાર્થીઓને દૂર કરવાની માગણી સાથે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન, બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ અને ફોરેન સેક્રેટરી...
લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય...
લંડનઃ ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનના સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ વેલ્ફેર અને ડાયવર્સિટી ઓફિસર બહાર મુસ્તુફાને રંગભેદી ટીપ્પણી કરવાના મુદ્દે પાંચ નવેમ્બરે...
રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૮ ઓક્ટોબરે રમાનારી ક્રિકેટ મેચ માટે ૧૮ હજાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી હોવાનો દાવો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. વોટ્સએપ વાઈરલ કરીને તેમણે પાટીદારો કેવી રીતે ક્રિકેટમેચમાં વિરોધ...
લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ...
ભારત દેશ ભલે બિનસાંપ્રદાયિક રહ્યો, પણ આજે આઝાદીના ૬૮ વર્ષ પછી પણ દેશમાં સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ) અમલી બન્યો નથી તેને કમનસીબી જ ગણવી રહી. હિન્દુ સમુદાય સિવાયના લગભગ તમામ ધર્મ-સમુદાયના લોકો પોતપોતાના ધર્મ-જાતિ આધારિત પરંપરા પાળી...
ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ કરતી બે દસકા જૂની પાંચ જજોની બનેલી કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ...
સુડોકુઃ આંકડાના આટાપાટા
કાર્ટુન