
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. સવાસો...
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. સવાસો...
લંડનઃ એર ઈન્ડિયા પહેલી નવેમ્બર ૨૦૧૫થી લંડન હીથ્રોથી દિલ્હી સુધીની વધારાની દૈનિક ડાયરેક્ટ મોર્નિંગ ફ્લાઈટનો આરંભ કરશે. આ વધારાની ફ્લાઈટના આરંભ સાથે હવે...
નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષના મહામંત્રી હતા તે અગાઉના સમયથી વિદેશસ્થિત ભારતીયો સાથે વૈચારિક આદાનપ્રદાન માટે ઉત્સુક રહેતા હતા. આજે આપણે તેમને એવા વડા...
રાજકોટઃ શહેરમાં સાઉથ આફ્રિકાની ૧૮મી ઓક્ટોબરે રમાયેલી મેચમાં વિરોધ કરવાની જાહેરાત કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેના કાફલા સાથે...
૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન'નું આયોજન કરવાની જાહેરાત થતાં જ આ કાર્યક્રમને...
કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ,...
સંસ્કૃત ભાષા શીખનારાઓ ભારતમાં પણ ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે ત્યારે અન્ય દેશોમાં સંસ્કૃત ભાષા શીખનારા વધે એ વાત પહેલી નજરે સાચી ન લાગે. જોકે હકીકત એ છે કે...
વિશ્વભરના વન્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ગીર અભયારણ્યના દરવાજા શુક્રવારે ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલી નાંખવામા આવ્યા છે.
ભારત સાથેના સંબંધોમાં ‘મિત્રતા’ના ઓઠાં તળે દુશ્મનાવટ નિભાવી રહેલા દેશોની યાદી તૈયાર કરાય તો ચીનનું નામ સૌથી પહેલું મૂકવું પડે. સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન હંમેશા ‘રાજદ્વારી ઉષ્મા’ દાખવતું રહેલું ચીન મોકો મળ્યે અવળચંડાઇ કરવાની તક ચૂકતું...
અનામત આંદોલન દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૧૫ જેટલા સ્થળે તોફાનો ફાટી નીકળ્યા હતા તે વખતે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ અને તેની ટીમના ૫ સભ્યોએ...