જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે.
જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે.

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાને ૨૫મી જાન્યુઆરીના યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરાઈ હતી. આ એવોર્ડ યશજીના અવસાન બાદ શરૂ કરવામાં આવ્યો છે અને આ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આઇઓવા સ્ટેટના મસ્કેટિનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક શીખ યુવક ‘સ્ટોપ હેટ’ના બેનર સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યો હતો.
હીંચકે બેઠાંઃ શબ્દોની મગજમારી

તબીબી નિષ્ણાતોના એક વર્ગનું તારણ છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જ્યારે બીજા વર્ગનો અભિપ્રાય છે કે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી...

રૂપાલની પલ્લી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી વરદાયિની માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનો શિલાન્યાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન...

૧૯૬૦થી ક્યારેય સ્ટેજ પરથી વેકેશન નહીં લેનારાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોનાં ખ્યાતનામ એક્ટ્રેસ પદ્મારાણીએ ૨૫ જાન્યુઆરીએ તેમના ૮૦મા જન્મદિને જ પૃથ્વી પરથી...

રિયો ઓલિમ્પિક્સનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે પરંતુ એના પહેલા જ બ્રિટિશ સ્ટાર એથ્લીટ કેટરિના જ્હોન્સન-થોમ્પસન ગોલ્ડન ગર્લ બની ગઇ છે. જોકે આ રંગ કોઈ મેડલનો...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની...