Search Results

Search Gujarat Samachar

કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું...

હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ....

મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન દેરાસરના પાંચ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ અને ભક્તિ ભાવભેર ઉજવાયો. આ ઉત્સવમાળિકાએ લગભગ ૬૦૦૦ જેટલા મુલાકાતીઓને આકર્ષી...

પરમાત્માના ચરણોમાં ડો. શરદ ઠાકરના પ્રણામ... ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. ક્યારેક એની કૃપા વરસે છે તેના ઉપરથી સાબિતી મળે છે કે ઈશ્વર છે. તાજેતરમાં એક સુંદર...

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આજે બપોરે લંડન જવા રવાના થયેલી એર ઇંડિયાની ફ્લાઇટ ટેઇક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયાના અહેવાલ...

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, બીજી કોઇ જાહેરાત...

અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ જઇ રહેલી ફ્લાઇટ જે પ્રકારે દુર્ઘટનાગ્રસ્ત બની છે તે જોતાં ભોગ બનેલા પ્રવાસીઓનો આંક મોટો હોવાની સંભાવના છે. ડિરેક્ટર જનરલ...

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાને વડાપ્રધાન કેર સ્ટાર્મરે ‘અત્યંત વિનાશક’ ગણાવતાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિમાનમાં પ્રવાસ કરતાં 242 પ્રવાસીઓમાંથી...

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ...

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાસ્થળની ભયાવહ તસવીરો જોઇને બહુમતી વર્ગ માનતો હતો કે ભાગ્યે જ કોઇ પ્રવાસી બચ્યો હશે. ઘટનાસ્થળે જે પ્રકારે વિમાનનો કાટમાળ નાના...