Search Results

Search Gujarat Samachar

સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભારે પૂરના કારણે 30 બાળકો સહિત 90થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરમાં સ્કૂલ બસ તણાઈ જવાથી 6 વિદ્યાર્થી મોતને બેટ્યા હતા. હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી...

કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...

આખરે સ્ટાર્મર સરકારે ગ્રુમિંગ ગેંગ મામલામાં દેશવ્યાપી તપાસને મંજૂરી આપતાં હજારો પીડિત સગીરાઓને ન્યાયની આશા જાગી છે. દાયકાઓ પહેલાં શરૂ થયેલી આ અપરાધિક પ્રવૃત્તિના કારણે ન જાણે કેટલી સગીરા અને બાળકો નરાધમોનો શિકાર બન્યાં અને તેમના જીવનો વેરવિખેર...

અત્યાર સુધી એકબીજાની સામે પ્રોક્સી વોર લડી રહેલા ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધના મોરચે સામસામે આવી ગયાં છે. આજે મીડલ ઇસ્ટમાં ઇઝરાયેલ ઇરાનને પોતાનો સૌથી મોટો શત્રુ માને છે અને જો ઇરાનના હાથમાં પરમાણુ બોંબ આવી જાય તો ઇઝરાયેલના અસ્તિત્વ સામે મોટું જોખમ...

ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહેલા મહાત્મા ગાંધીના નામ અને પ્રતિષ્ઠાને તેમની 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિને ડૂબાડ્યાં છે. ગાંધીજીના પૌત્રી...

ભગવાન જગન્નાથની અષાઢી બીજે 148મી રથયાત્રા નીકળશે. તે પૂર્વે બુધવારે જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમે જમાલપુર જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી, જે સાબરમતી...

ટેકનોલોજી સેક્રેટરી પીટર કાયલેએ ચેતવણી આપી છે કે યુકેના વર્કર્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઇએ નહીંતર તેઓ પછાત રહી જશે. તેમણે કર્મચારીઓ અને...

સ્ટાર્મર સરકારની ઇમિગ્રેશન પ્રત્યેની આકરી નીતિના કારણે કેર હોમ્સમાં સ્ટાફની તીવ્ર અછત સર્જાશે. આ નિવારવા માટે ચાન્સેલર રેચલ રીવ્ઝે કેર વર્કર્સના વેતન માટે...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું 10 જૂને 79 વર્ષની વયે નિધન થયું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા...

કંપની ફાઇલિંગ્સની સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે નોન ડોમ ટેક્સ માળખામાં બદલાવના કારણ યુકે છોડી જનારા બિઝનેસ લીડર્સની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો...