Search Results

Search Gujarat Samachar

 ગુજરાતી સાહિત્ય પરિષદના 34મા ત્રિદિવસિય જ્ઞાનસત્રનો મોરારિબાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળ ખાતે પ્રારંભ થયો હતો. 500થી વધારે ભાષાપ્રેમીઓની હાજરીમાં શરૂ...

વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે...

અનેક મહાનુભાવોએ માનવજાતના ઉત્થાનનું કાર્ય કરવા સાથે ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું છે પરંતુ, ઘણા ઓછાં લોકો શાશ્વત વિરાસત છોડી ગયા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....

આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં માગશર સુદ 11 (આ વર્ષે 11 ડિસેમ્બર)નો શુભ દિવસ ‘ગીતાજયંતી’નો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણનું વચન છે ‘માસાનામ્ માર્ગશીર્ષોડહમ્’...

પહેલો સગો પડોશી... ભારતમાં ભલે આ ઉક્તિ ઘરે ઘરે જાણીતી હોય, પરંતુ બાંગ્લાદેશના શાસકો કદાચ તેનાથી અજાણ છે. જો આમ ના હોત તો તેમણે ભારત સાથેના સંબંધો આટલી હદે બગાડ્યા ના હોત. પડોશી દેશો સાથે સુદઢ સંબંધોનું મહત્ત્વ જાણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા-અમેરિકા સરહદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડા અનુસાર 2024માં અત્યાર સુધીમાં આ સરહદે 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ...

યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો,...

આખરે યુકેએ પેલેસ્ટાઇનના અસ્તિત્વ પર મહોર મારી દીધી છે. લેબર પાર્ટીના નેતૃત્વ હેઠળની સર કેર સ્ટાર્મર સરકારે ઘરેલુ રાજનીતિમાં સર્જાઇ રહેલા પ્રચંડ દબાણ અંતર્ગત આ નિર્ણય લીધો હોવાની માન્યતા પ્રબળ છે ત્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિવાદનો ઉકેલ ક્યારેય...

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એચ-વનબી વિઝા પર કામ કરતા કુશળ વિદેશી કામદારો પર તવાઇ લાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઓર્ડરને કારણે અમેરિકામાં એચવન-બી વિઝા પર કામ કરતા મુખ્યત્વે ભારતીય સહિતના વિદેશીઓમાં હાહાકાર...