સર કેર સ્ટાર્મરના વેલ્ફેર બિલે હાઉસ ઓફ કોમન્સની અગ્નિ પરીક્ષા પસાર કરી દીધી છે. જો કે આ માટે સરકારને પોતાની જ પાર્ટીના સાંસદોને મનાવવા માટે બેનિફિટ્સ સુધારાના મુદ્દે ઘણી બાંધછોડ કરવી પડી હતી.
સર કેર સ્ટાર્મરના વેલ્ફેર બિલે હાઉસ ઓફ કોમન્સની અગ્નિ પરીક્ષા પસાર કરી દીધી છે. જો કે આ માટે સરકારને પોતાની જ પાર્ટીના સાંસદોને મનાવવા માટે બેનિફિટ્સ સુધારાના મુદ્દે ઘણી બાંધછોડ કરવી પડી હતી.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે...
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક લેન્ડમાર્ક શિખરબંધ દેરાસરની 20મી વર્ષગાંઠ નિમિત્તે ઓશવાલ એસોસિયેશન ઓફ ધ યુકે (OAUK) દ્વારા 28 જૂન 2025ના શનિવારે ઓશવાલ સેન્ટર...
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા...
આપણી ત્વચા અને વાળના જતનમાં SPF અને UVA તથા UVB મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ તો આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે, પરંતુ આ પરિબળો કઇ રીતે મહત્ત્વના છે તે...
કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેનેડાએ ઓન્ટેરિયોના હેમિલ્ટન શહેર, એલ્બર્ટા, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તથા ન્યૂ ફાઉન્ડ લેન્ડ અને લેબ્રાડોરમાં યજમાની માટે બીડ...
દેશની સૌપ્રથમ સહકારી ક્ષેત્રના અભ્યાસક્રમો માટેની ત્રિભોવન સહકાર યુનિવર્સિટીનું નિર્માણ આણંદ ગોપાલપુરા રોડ પર આવેલી વાલ્મીવાળી સરકારી જમીનમાં કરાશે. જે...
જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ...
મૂળ પંચમહાલના શહેરાના અને ઉમરેઠનું શિક્ષક દંપતી ગત મે માસમાં ચારધામની યાત્રાએ ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયું હતું.
ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે...