Search Results

Search Gujarat Samachar

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી જગતમંદિર ખાતે શનિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી 270 જેટલા સિંધી હિન્દુઓ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. 

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની ઝપેટમાં આવી...

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દ્વારા જામનગરથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની આશરે 120 કિ.મી.ની પદયાત્રા રામનવમીના...

મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ છે. લોકો મુસ્કાન રસ્તોગી પર ફટકાર વરસાવી રહ્યા છે, ત્યારે જામનગરમાં...

નિસડન ટેમ્પલમાં બાળકો અને યુવાનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઊજવણી કરવામાં આવી હતી. નિસડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી...

પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોકસંસ્કૃતિના સંગમસમાન માધવપુર મેળાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રામનવમી પર્વની સંધ્યાએ પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ...

ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની ઊજવણી પ્રેસ્ટન મંદિરમાં યોજાઈ હતી. ભક્તજનો સવારથી જ ભગવાન રામના દર્શન કરવા મંદિરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ભગવાન રામનો...

ગુજરાતમાં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસ અધિવેશન મળ્યું. અમદાવાદમાં 8 એપ્રિલે સરદાર સ્મારક ખાતે બપોરે 11:50 વાગ્યાથી 3:50 વાગ્યા સુધી કોંગ્રેસની...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ઈદ મિલનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. VVUK, BVAL UK અને BVUKના સભ્યો કાર્યક્રમમાં...

મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના સિરોલી ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. હરિયાણાના નૂહ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા સિરોલી...