
સાકેત સેશન્સ કોર્ટે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના દ્વારા દાખલ ગુનાઇત માનહાનિના મામલામાં 69 વર્ષીય સામાજિક કાર્યકર મેધા પાટકરને દોષિત ઠેરવ્યાં છે અને મેટ્રોપોલિટન...
સાકેત સેશન્સ કોર્ટે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના દ્વારા દાખલ ગુનાઇત માનહાનિના મામલામાં 69 વર્ષીય સામાજિક કાર્યકર મેધા પાટકરને દોષિત ઠેરવ્યાં છે અને મેટ્રોપોલિટન...
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટમાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી...
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અંતર્ગત વુમન ઇન એન્જિનિયરિંગ એફિનિટી ગ્રૂપની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ‘વુમન ઇનોવેટર્સ ઇન...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી...
પદ્મશ્રી પૂ. આચાર્યશ્રી ચંદનાજી (પૂ.તાઇ મા)ના વીઝનથી વિરાયતન-સેવા-શિક્ષણ-સાધનાના ત્રણ આધારસ્તંભો પર માનવલક્ષી પ્રવૃત્તિઓના શુભારંભના બીજ ૫૦ વર્ષ અગાઉ રોપાયા...
ટેક્નોલોજી અને એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)નો સમન્વય કરીને કેવું શાનદાર પરિણામ મેળવી શકાય તે જાણવું - સમજવું હોય તો મળો ડો. મધુકાંત પટેલને. અમદાવાદ સ્થિત...
વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે મહત્તમ બે વર્ષ અને લઘુત્તમ 6 મહિનાથી ખાલી પડેલી 11,000 પ્રોપર્ટી જપ્ત કરવા માટે નિયમોમાં છૂટછાટ આપીને સ્થાનિક સત્તાવાળાઓને પરવાનગી આપવા સરકારને વિનંતી કરી છે.
ભારતના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન સોમવારે સાંજે 6 દિવસની યુરોપ યાત્રા અંતર્ગત લંડન આવી પહોંચ્યા હતા. લંડન ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ...
બિહાર રાજ્યના પટણાથી થોડા કિલોમીટર દૂર આવેલ કુંદલગ્રામે માતા ત્રિશલાની કૂખે રાજા સિધ્ધાર્થના કૂળ દીપક જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનો જન્મ ૫૯૯...
કેમ્બ્રિજની એડનબ્રુક હોસ્પિટલના પિડિયાટ્રિક કન્સલ્ટન્ટ કુલદીપ સ્ટોહરને બાળકોની સારવારમાં નિષ્કાળજી માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે. તેમણે સર્જરી કરી હતી તેવા 800 દર્દીઓની પુનઃતપાસ શરૂ કરાઇ છે.